ગુજરાત

અમદાવાદમાં સ્ત્રી મિત્રને મળવા આવેલા યુવકના ભાઈનું અપહરણ, છોડવા માટે ખંડણી માંગી

અમદાવાદના પાલડી બસ સ્ટેન્ડ પાસેથી સ્ત્રી મિત્રને મળવા આવેલા યુવકના ભાઈને સ્ત્રી મિત્રના બે મિત્રો એક્ટિવા ઉપર અપહરણ કરીને લઇ…

મોરબીની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મોતની સંખ્યા ૧૩૨થી વધારે, ભાજપ સાંસદના ૧૨ સંબંધીઓના મોત

મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૨થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મચ્છુ નદી પર બનેલી…

અમદાવાદના દાણીલીમડામાં બેરલ માર્કેટમાં મોડી રાત્રે ભીષણ આગ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બેરલ માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી. ઓઇલના બેરલના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ૨૧ જેટલી…

મોરબી બ્રિજની આ ખામીઓ ને કારણે તૂટી પડ્યો?!..આ ૫ કારણો ગણાય છે જવાબદાર

ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલા કેબલ પુલ તૂટવાની દુર્ઘટના પછી તેની જાળવણી કરતી કંપની પર સવાલો ઉભા થયા…

વડાપ્રધાને કેવડિયામાં સરદાર પટેલને નમન કર્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પ અર્પણ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસરે ગુજરાતના કેવડિયા પહોંચ્યા. અહીં પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યા અને…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબી દુર્ઘટના પર શોક પ્રગટ કર્યો

મોરબીમાં થયેલી પુલ દુર્ઘટનામાં લગભગ ૧૪૦ લોકોના મોતના સમાચાર છે. આ દુર્ઘટના પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શોક વ્યક્ત કર્યો…

Latest News