ગુજરાત

RTE હેઠળ ૪૦૦થી વધુ એડમિશન રદ કરાયા, વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવા ગેરરીતિ આચર્યાનું સામે આવ્યું

રાજકોટ શહેર અને જિલ્લામાં ગેરરીતિ કરીને વાલીઓએ RTE હેઠળ તેમના બાળકોના એડમીશન લેવાનો પ્રયાસ કર્યો છે. મીડિયામાં અહેવાલ આવ્યા બાદ…

૨૨ હજાર ભરવા છતા કરિયાવર ન આપતા રોષ ભભૂક્યો

જૂનાગઢમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ભારે હોબાળો થયો હતો. વર કન્યાપક્ષના લોકોએ કરિયાવરને લઈને હોબાળો કર્યો હતો. ૨૨ હજાર ભરવા છતા…

ઉનાળાના વેકેશનમાં અમદાવાદથી ગોવાની બસનું ભાડું ૪૨૦૦ રુપિયા થયુ

હાલમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યુ છે. લોકો પોતાના પરિવાર સાથે ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે. જાે કે વેકેશનમાં ફરવા…

ભરૂચનાં કચ્છીપુરા ગામે કેમિક્લયુક્ત પાણી પીવાથી ૨૫ થી વધુ ઊંટના મોત

ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાના કારણે ૨૫ થી વધુ ઊંટના મોટ નિપજ્યા હતા. ઊંટ એ…

૭૨ વર્ષ બાદ ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજશે

અષાઢી બીજે નીકળનારી રથયાત્રાને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ માટે આજે રથયાત્રા માટેના નવા રથનું રિહર્સલ…

ગુજરાતમાં બનાસ ડેરીએ શરૂ કરી રાજ્યની પહેલી મધ ટેસ્ટિંગ લેબોરેટરી

મધમાખી દિવસની ઉજવણી નિમિતે બનાસ ડેરી, NBB અને રાષ્ટ્રીય મધ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ…

Latest News