ગુજરાત

વડોદરાના વાડીમાં ફરસાણની દુકાનમાં આગ લાગતા દાઝી ગયેલા યુવકનું મોત થયું

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં બે દિવસ પહેલા ફરસાણની દુકાનમાં આગની ઘટનામાં ઇજાગ્રસ્ત અજય આદિવાસી નામના યુવકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન…

વલસાડના અતુલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત

ઉતરાયણ પર્વની રાત્રીએ વલસાડના અતુલ હાઇવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે એક રાહદારીને અડફેટે લીધો…

સુરતના વરાછાની ધ્રુવી જસાણીએ USની નાસા યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત કર્યું

વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક બનવા માટેની નાસા યુનિવર્સિટીમાં સુરતની દીકરી પસંદગી પામી છે. સુરતના વરાછાની ધ્રુવી જસાણી આખરી મહેનત કરીને અમેરિકાની…

અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે

અમદાવાદઃ શારીરિક દુઃખાવો વ્યક્તિના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં હઠીલા, આનુવાંશિક અને ઉંમરની સાથે થતા દુઃખાવાની…

અમદાવાદમાં વાડજનો રામાપીરનો ટેકરો તોડવા મુદ્દે વિરોધ, સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા ખાતે સ્લ્મ રીડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત મકાનો તોડવા માટે સ્થાનિક લોકોએ અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે…

શેલ્બી હોસ્પિટલ નરોડા દ્વારા પૂર્વ અમદાવાદ અને ગાંધીનગર ના 70 વિસ્તારો માં 12000 લોકો ઈમરજન્સીમાં જીવન રક્ષક બનવાની તાલીમ આપી

અચાનક કાર્ડિયાક અરેસ્ટ, લગભગ ડૂબી જવાની સ્થિતિ અને જ્યારે વ્યક્તિ શ્વાસ લેવાનું બંધ કરી દે છે અને પ્રતિભાવ આપતી નથી જેવી ઘટનાઓ મોટી સંખ્યામાં મૃત્યુ માટે જવાબદાર હોય છે. સીપીઆર - કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન જેવા બેઝિક લાઇફ સપોર્ટ પગલાં વડે આમાંથી ઘણા જીવન બચાવી શકાય છે. તે કટોકટીમાં જીવન બચાવવા માટેની ટેક્નિક છે, જે અસરગ્રસ્ત વ્યક્તિ પર સખત અને ઝડપી રીતે છાતીમાં દબાવવા સાથે કરવામાં આવે છે. આ, સરળ શબ્દોમાં, મૂળભૂત રીતે પીડિતની છાતી પર તમારા હાથ ઝડપથી અને સખત રીતે દબાણ કરે છે. સીપીઆર યોગ્ય જાણકારી અને પ્રશિક્ષણ સાથે પાસે ઉભેલા લોકો દ્વારા પણ કરી શકાય છે. જ્યારે બચાવકર્તા પીડિતના મોંમાં શ્વાસ ફૂંકે છે ત્યારે બેઝિક લાઇફ સપોર્ટમાં રેસ્ક્યૂ બ્રીદિંગનો પણ સમાવેશ થાય છે, જે તે કરવા માટેની યોગ્ય રીતની તાલીમ ધરાવતા લોકો દ્વારા પણ કરી શકાય છે. બેઝિક લાઇફ સપોર્ટ વ્યક્તિના શ્વાસ લેવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, આમ સંપૂર્ણ તબીબી સહાય આવે ત્યાં સુધી તેના જીવનનો બચાવ થાય છે. ડો. રાકેશ શાહ, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, શેલ્બી હોસ્પિટલ નરોડા એ  જણાવ્યું કે અમે અત્યાર સુધી પૂર્વ અમદાવાદ અને ગાંધીનગર ના 70 વિસ્તારો માં 12000 લોકો ઈમરજન્સીમાં જીવન રક્ષક બનવાની તાલીમ આપી છે અને આવનારા સમય…

Latest News