ગુજરાત

મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન

અમદાવાદ : શહેરના જમાલપુર મંદિરેથી શુક્રવારે (૨૭ જૂન) જગન્નાથજી ભગવાન નગરયાત્રાએ નીકળશે. જાેકે, આ પહેલાં દર વર્ષની જેમ આ વર્ષે…

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે Jio-bpના ઉંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-bpના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ…

આંગણવાડી પ્રવેશોત્સવ 2025: છેલ્લા ત્રણ વર્ષમાં 5 લાખથી વધુ બાળકોએ આંગણવાડી પ્રવેશ મેળવ્યો

રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે તેમને યોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ૩ થી…

કેસર કેરી મહોત્સવ-2025માં સૌથી વધુ રૂ. 4 કરોડની કિંમતની 3.30 લાખ કિગ્રાથી વધુ કેરીનું વેચાણ થયું

અમદાવાદ : દેશના ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના…

અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા 23,884 સુરક્ષાકર્મીઓ ખડે પગે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૮મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની…

ગુજરાતમાં મેઘ તાંડવ, ક્યાંક ઘરો ડૂબ્યા તો ક્યાંક ગાડીઓ તણાય, નદીઓ ગાડીતૂર બનતા જનજીવન પ્રભાવિત

આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં ભારે નુકસાની જાેવા મળી છે. પાણી ભરાતા રસ્તાઓ અને માર્ગ તૂટ્યા છે. ઠેર-ઠેર ખાડા…