ગુજરાત

ZEISS મેડિકલ ટેક્નોલોજી ભારતમાં વધી રહેલા ડાયાબિટીક રેટિનોપેથીના કેસો સામે લડત ચલાવવા માટે અમદાવાદના ડોકટરોને સક્ષમ બનાવે છે

• નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ અવેરનેસ મંથ (નવેમ્બર)માં ડાયાબિટીક રેટિનોપેથી નિદાન અને વ્યવસ્થાપનમાં અગ્રણી અમદાવાદ : નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ…

જલારામજયંતિની વધાઇ સાથે અયોધ્યાનાં રામલલ્લાને આજીવન વીરપુરનો રોટલો ધરાવાશે એ સંકલ્પની વાત બાપુએ કહી

બીજા દિવસની રામકથાના પ્રારંભે જલારામજયંતિની વધાઈને યાદ કરતા બાપુએ કહ્યું કે વીરપુર જલારામ બાપાના બુંદવંશની પરંપરામાં ગાદીપતિ રઘુરામબાપાએ એક સંકલ્પ…

સાહિત્ય રસિકો માટે સારા સમાચાર !!! AILF નું ભવ્ય આયોજન 24 નવેમ્બરથી …

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિ 24, 25 અને 26 નવેમ્બર 2023ના રોજ રમણીય સ્થળ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, થલતેજ…

પુરાણી રૂઢિ પ્રમાણે પશુ નો બલી ચડાવવામાં આવે છે તે પણ બંધ થવું જોઈએ. પશુનો નહીં પણ પોતાની અંદર રહેલાં પશુત્વનો બલી ચડાવવો જોઈએ-શ્રી શ્રી રવિશંકરજી

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમ જ આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી હાલમાં ગુજરાત યાત્રા કરી રહ્યા છે. શ્રી…

મોરારી બાપુએ જ્ઞાન, શાંતિના સંદેશ સાથે દિવાળી, નવા વર્ષની શુભેચ્છા પાઠવી

પૂજ્ય મોરારી બાપુનો દિવાળી, નવા વર્ષના તહેવાર પર પ્રેરણાત્મક શુભસંદેશ દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણીના ઉત્સાહ વચ્ચે આધ્યાત્મિક ગુરુ…

વિશ્વ શાંતિ યાત્રા ૨૦૨૩ નારેશ્વર થઈ દિલ્લીનો શુભારંભ

નારેશ્વર ખાતે તા:૧૦/૧૧/૨૦૨૩ ના શુભ દિને ધનતેરસ પર્વ ના અતિ શુભ મુહૂર્ત મા શ્રી વિશ્વ શાંતિ યાત્રા ૨૦૨૩ નો શુભારંભ…

Latest News