ગુજરાત

સાળંગપુર ધામમાં મણિપુરના ૪૮ ઋષિકુમારોએ હનુમાન દાદાના દર્શન કર્યા

બોટાદ :શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં આયોજિત વડતાલ ગાદી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર…

મુંબઈના એક હરિ ભક્ત પરિવાર દ્વારા સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાને સોનાનો હીરા જડિત મુગટ તેમજ સોનાની જનોઈ અર્પણ કરાઈ

હનુમાનજી મહારાજની સ્થાપનાને ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ બોટાદ,: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હાલ ૧૭૫ મો શતાબ્દી…

વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ જાેવા મને ના બોલાવ્યો! : કપિલ દેવ

અમદાવાદ :મહાન ઓલરાઉન્ડર અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે ચાલી રહેલા ICC વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલની મધ્યમાં પોતાના આશ્ચર્યજનક ઘટસ્ફોટથી…

સ્વીમિંગ સહિતની પ્રવૃત્તિથી દુર રહેવું અને ફિટનેસ અંગેનું ડોક્ટરનું સેર્ટીફીકેટ સાથે લાવવું

હાર્ટ એટેકની વધતી ઘટનાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઠેર ઠેર પોસ્ટર લગાવાયારાજકોટ : ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ ખતરનાક રીતે વધી રહ્યાં…

શિક્ષણ બોર્ડને મોંઘવારી નડી, ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા ફીમાં ૧૦ ટકા જેટલો તોતિંગ વધારો કર્યો

ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવીગાંધીનગર :તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષા ફીમાં વધારાની જાહેરાત કરી હતી.…

ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે : અંબાલાલ પટેલ

રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે અમદાવાદ : આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે…

Latest News