ગુજરાત

પૂજ્ય પ્રભુદાસબાપુના સ્મરણમાં તલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

તારીખ ૨૯/૧૧/૨૩નો દિવસ એટલે પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિ. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રતિવર્ષ પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન…

અમદાવાદીઓ માટે ખુશખબર !!! રેમન્ડનો મલ્ટિબ્રાન્ડ શો રૂમનું શ્યામલ ખાતે ઉદ્દઘાટન

ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકારોની હાજરીમાં થયું ઉદ્દઘાટન મેગાસીટી અમદાવાદમાં હવે દેશ વિદેશની દરેક બ્રાન્ડ ના શૉ રૂમની શરૂવાત થઈ…

બાજરાનાં રોટલાં ખાવ અને ડાયાબીટીસ લેવલમાં રાખો

ઠંડીની સીઝનમાં બાજરાના સેવનથી શરીરને ઘણા પોષક તત્વો મળે છેઅમદાવાદ : દેશના ઘણા વિસ્તારમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં…

લગ્ન સીઝનમાં ૪.૭૪ લાખ કરોડનો વ્યાપાર થવાનો અંદાજ

લગ્ન સીઝનમાં ૪.૭૪ લાખ કરોડનો વ્યાપાર થવાનો અંદાજદિવાળીમાં સારી ખરીદી થઈ.. હવે લગ્ન સિઝનમાં મોટાપાયે માલસામાનની ખરીદી થશે : CAIT…

‘ખુશ્બુ ગુજરાત કી’ : દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યાં

દસ દિવસમાં ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની ૪૨ લાખ ૭૫ હજાર ૯૫૨ પ્રવાસીઓએ મુલાકાત લીધી ગાંધીનગર : દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન…

જૂનાગઢમાં ગીરનારની લીલી પરિક્રમા શરુ

પહેલા જ દિવસે ૫૦ હજારથી વધુ ભક્તોએ પરિક્રમાના રૂટ પર એન્ટ્રી કરીજૂનાગઢ: આમ તો દેવઉઠી અગિયારસથી જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પ્રારંભ…

Latest News