ગુજરાત

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે રામ મંદિરના ગર્ભગૃહમાં, કુલ પાંચ લોકો ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, મુખ્ય પૂજારી ઉપરાંત રાજ્યપાલ આનંદીબહેન પટેલઅયોધ્યા : અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને…

અયોધ્યા એરપોર્ટ હવે ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે

અયોધ્યા :અયોધ્યા એરપોર્ટનું નવું નામ નક્કી કરવામાં આવ્યું છે. હવે અયોધ્યા એરપોર્ટ ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે.…

અંબાજીમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા ૧૧ કિલોનું પાંચ ફૂટ લાંબુ પંચધાતુનું અજયબાણ લવાયું

અમદાવાદ : ૨૨ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવવાની છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવનકારી અવસર માટે…

નવરંગપુરા ગામની બાળકીઓએ કાંકરિયા કાર્નિવલમા ગરબામાં પ્રથમ નંબર મેળવ્યો

ભારતના સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આંગણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરક માર્ગદર્શન હેઠળ વિકાસ પામેલ કાંકરિયા લેક ફન્ટ ખાતે…

હવે RERA એરિયા મુજબજ મકાનોનું વેચાણ થશે ,સુપર બિલ્ટ અપ એરિયા મુજબ સેલિંગ પદ્ધતિ હવે બંધ -CREDAI અમદાવાદ

ગુજરાતના રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ૧૮માં  GIHED પ્રોપર્ટી શોનું ઉદદ્ઘાટન થશે. આ…

સુરતનાં ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક કપડાં ધોતા ધોતા ઢળી પડ્યો

સુરત : સુરત શહેરમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયો હોવાની…

Latest News