ગુજરાત

Ahmedabad : રખિયાલમાં હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમ અને પૈસાએ લીધો યુવકનો જીવ

અમદાવાદ: પોલીસ દ્વારા અમદાવાદ પૂર્વ વિસ્તાર રખિયાલમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા હત્યામાં સામેલ બે…

કડાણા ડેમના 21 ગેટ ખોલાતા મહીસાગર નદી બે કાંઠે, 253 ગામોને કરાયા એલર્ટ

મહીસાગર : રાજ્યમાં આ વર્ષે વધારે ધોધમાર વરસાદ પડી રહયો છે. રાજ્યભરમાં વરસાદના લીધે મોટાભાગના ડેમોમાં પાણી આવક વધી છે.…

પર્યટકો માટે સિંહદર્શન થશે સરળ, જુનાગઢ-મેંદરડા-તાલાલા રોડ માટે 43.50 કરોડ રૂપિયા મંજૂર

ગાંધીનગર/ગીર : સિંહદર્શન માટે દેશવિદેશમાં પ્રખ્યાત અને એશિયાટિક લાયનના એક માત્ર રહેઠાણ એવા જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ…

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પસાર થઈ જશે અને ખબર પણ નહીં પડે, નહીંં થાય ઘોંઘાટ

અમદાવાદ : અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ આગળ વધી રહ્યું છે. આ બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની દોડવાની…

ગુજરાતમાં શાંતિ ડહોળવાનું ષડયંત્ર? અલગ અલગ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક

શાંતિપ્રિય રાજ્ય ગુજરાતમાં ફરીવાર કેટલાક અસામાજિક લોકો દ્વારા શાંતિ ડહોળવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા…

ઊંઝા માં ઉમિયા ધામ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભવ્ય ધ્વજા મહોત્સવનો પ્રારંભ

દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરૂપ કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન ઊંઝા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…