ગુજરાત

ઇ.સ. ર૦૧૮ના વર્ષનો પ્રારંભ કન્યાકેળવણીના સદકાર્યથી કરતા મુખ્યમંત્રીશ્રી

આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે રાજ્યની રપ૦ થી વધુ પ્રાથમિક શાળાઓમાં ડિઝીટલ-વર્ચ્યુઅલ કલાસરૂમ કાર્યરત પણ કરી દેવામાં…

૧લી જાન્યુઆરીએ મહેસાણા બંધનું એલાનઃ લાલજી પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસેથી નાણા અને શહેરી વિકાસ મંત્રાલય લઇ લેવામાં આવ્યા છે, આ જ કારણે નીતિન પટેલ નારાજ…

ફ્લાવર શોની ફોરમથી અમદાવાદીઓ આકર્ષાયા

રિવરફ્રન્ટ ખાતે સતત છઠ્ઠા વર્ષે યોજાઇ રહ્યો છે ફ્લાવર શૉ  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ફુલોની આહલાદકતા અને…

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું હૃદય રોગના કારણે અવસાન થયું છે. તેઓ…

નરોડામાં ડમ્પર પાછળ સ્કોર્પિઓ અથડાતા બે લોકોના મોત

અમદાવાદના નરોડા દહેગામ રોડ પર અવેલા સ્મશાન પાસે ગુરુવારે વહેલી સવારે ડમ્પર પાછળ ઓવર સ્પીડમાં આવી રહેલી સ્કોર્પિઓ ઘુસી ગઇ…

ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ખાતાની ફાળવણી

૨૬ ડિસેમ્બરે ગુજરાત રાજ્યની નવી સરકાર રચાયા બાદ ૨૮ ડિસેમ્બરે મંત્રી મંડળને ખાતાની ફાળવણી કરવામાં આવી. ખાતાની ફાળવણી બાબતે મુખ્યમંત્રી…

Latest News