ગુજરાત

25 મી એ ભારતભરમાં રીલીઝ થશે પદ્માવત

ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીએ જ રીલીઝ થવાનું હતું, પરંતુ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉતરાખંડ અને હરિયાણામાં રાજ્ય સરકારે તેનાં પર પ્રતિબંધ…

ઇઝરાયેલ વડાપ્રધાને પીએમ મોદીને આપી અનોખી ભેટ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે ત્યારે ઇઝરાયેલના વડાપ્રધાને ભારતના વડાપ્રધાનને વોટર ડીસેલીનેશન પ્લાન્ટ…

વધુ ૧૫ ઇ-રીક્ષા અને એક ઇલેકટ્રીક કારને મંજૂરી આપતુ વાહનવ્યવહાર સત્તા મંડળ

 પર્યાવરણ જતનના હેતુથી ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે અનેકવિધ હકારાત્મક પગલાં ભર્યા છે. જેના ભાગરૂપે વાહનવ્યવહાર વિભાગના…

વીએસમાં રૂપાણી શ્રમદાનમાં જાડાયા : સ્વચ્છતાનો નવો મંત્ર

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વચ્છતા એ જ સેવાના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી પ્રેરિત રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાઈને અમદાવાદ મહાનગરની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના…

ડો.પ્રવીણ તોગડીયા મળી ગયા !!

આજે સવારે જયારે ડો.પ્રવીણ તોગડીયા ના ગાયબ થવા ની વાત સામે આવી હતી ત્યારે વી.એચ.પી. એ પણ પુષ્ટિ કરી હતી…

ઉપલેટાના પ્રાંસલા ગામે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ

રાજકોટ જિલ્લમાં ઉપલેટાની પાસે આવેલા પ્રાંસલા ગામે ગત રાત્રે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ થયા છે અને ૧૫ ગંભીર રીતે…