ગુજરાત

ચૈત્રી નવરાત્રીના પાવન પર્વે ભૂવનેશ્વરી શક્તિપીઠના દર્શન કરતા મુખ્યમંત્રી

 ચૈત્રી નવરાત્રીના પાવન પર્વમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ જિલ્લાના ગોંડલ સ્થિત ભૂવનેશ્વરી શક્તિપીઠના દર્શન કર્યા હતા. જગતધાત્રી માં ભૂવનેશ્વરીના પૂજનઅર્ચન…

‘વિશ્વ જળ દિવસ’ પર પાણીના કરકસરયુકત અને વિવેકપૂર્ણ ઉપયોગનું મુખ્યમંત્રીનું આહવાન

ગાંધીનગરમાં ‘વિશ્વ જળ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન તહેત શૌચાલયોમાં પાણીનો વ્યય ઘટાડવા માટેની ડયૂઅલ ફલશ…

વડોદરા પોલીટેકનિકમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી  

વડોદરા એમ. એસ. યુનિવર્સિટીની પોલીટેકનિકના વિદ્યાર્થીઓ વચ્ચે આજે સતત બીજા દિવસે જૂથ અથડામણ થઈ હતી. આજે થયેલી મારામારીમાં પોલીટેકનિકના જીએસ…

કોર્ટ સકુંલમાં બેઠકની અવ્યવસ્થાના મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળ ઘર્ષણ સર્જાતા લંબાય તેવી શક્યતા

રૂ. ૧૪૧ કરોડના ખર્ચે વેકસિન ઈન્સ્ટિટયુટના પરિસરમાં બંધાયેલા નવા કોર્ટ બિલ્ડીંગમાં વકીલોની બેઠક વ્યવસ્થાના મુદ્દે શરૂઆતથી જ અસંતોષ હતો. અને…

કોરિડોરમાં ૫૦ ઇલેક્ટ્રિક બસો દોડાવવા જનમાર્ગની મીટીંગમાં લેવાયેલો નિર્ણય

બુધવારે મળેલી બી.આર.ટી.એસ. કંપનીની મીટીંગમાં ૫૦ ટકા ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું નક્કી થયું છે. પ્રદૂષણ રહિત મનાતી આ પ્રકારની બસોને ઇ-બસ…

પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના પુસ્તકનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે લોકાર્પણ

 વિશ્વની સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના આત્મકથાનક પુસ્તક : ‘વિશ્વાસનું એવરેસ્ટ’નું રાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાજભવન, ગાંધીનગર ખાતે લોકાર્પણ…