ગુજરાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯મીએ સુરતની મુલાકાતે આવશે

સુરત:- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ મેના રોજ સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. રાષ્ટ્રપતિશ્રી સવારે ૧૧.૦૦ કલાકે કન્વેન્શન…

ગુજરાતીઓનું હાર્ટ ઉંમર કરતાં ૧૦ વર્ષ ઘરડુ – સર્વે

ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે તે વાત આખી દુનિયા જાણે છે. ગુજરાતીઓ ફરવામાં અને ખાવામાં પાછા નથી પડતા. ૨૫૦૦ ગુજરાતીઓના…

ગાંધીનગર મેડિકલ કોલેજમાં આર્યુર્વેદિક ઉદ્યાન બનાવાયું

આજકાલ બીમારીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે પ્રમાણે જોતા લોકો એલોપેથી કરતાં આયુર્વેદ તરફ વધુ વળ્યાં છે. આયુર્વેદિક…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘કાન્હાનું કામ, દુધનું દાન’ યોજનાનો પ્રારંભ

બેટ દ્વારકામાં રૂ.૧૪.૪૩ કરોડના વિકાસ કામો અને કુપોષણમુક્તિના ધ્યેય સાથે નવતર અભિયાન કાન્હાનું કામ - દૂધનું દાનનો પ્રારંભ કરાવતાં જળ…

તળાવની પવિત્ર માટીથી ખેતરો લીલાંછમ્મ બનવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આશાવાદ

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નવનિર્મિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડીયા ગામ ખાતે ઉપસ્થિત રહયા હતા અને શ્રમદાન કર્યુ હતુ. તેમણે ‘‘સુજલામ્…

ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ ઝુંકાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર ખાતે આજે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકાધીશની ચરણપાદુકાની પૂજા અને…