ગુજરાત

આણંદ જિલ્લાના ઓડ હત્યાકાંડમાં આજીવન કેદની સજાના ૧૮ પૈકી ૧૪ આરોપીની સજા હાઈકોર્ટે યથાવત રાખી

૨૦૦૨માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં પ્રસરેલા તોફાનોમાં આણંદ જિલ્લાના ઓડ ગામમાં તોફાની ટોળાએ ૧ માર્ચ, ૨૦૦૨ના રોજ પીરવાળી ભાગોળ વિસ્તારની ઝાંપલીવાલા…

જુનાગઢના તોરણીયની ગૌશાળામાં અનેક ગાયોનાં મોત અંગે નગરપાલિકાની બેદરકારી

 જૂનાગઢનાં તોરણીયાની ગૌશાળામાં ૫૪૭ ગાયો ગૌવંશ લાપત્તા હોવાની ઘટનામાં મહાપાલિકાની બેદરકારી સામે આવી છે. ગૌશાળા સંચાલકે આજે જણાવ્યું હતુ કે,…

સુરતમાં ઓનએનજીસી કંપનીમાં સ્થાનિકોની જગ્યાએ અન્ય રાજ્યોના રહેવાસીઓને નોકરી આપતા હોબાળો

સુરતના હજીરાપટ્ટીની ઓનએનજીસી કંપનીમા સ્થાનિકોને નોકરીમાં અન્યાય કરીને બહારના રાજયોના યુવાનોને નોકરી રાખતા ઉશ્કેરાયેલા ભાટપોર ગામના રહેવાસીઓએ ઓ.એન.જી.સી કંપનીના ડેપ્યુટી…

સુરતમાં ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીના બોગસ મેડીકલેઈમ પાસ કરવાનું કૌંભાંડ ઝડપાયું. 

સુરતમાં ગઈકાલે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની સહિત અન્ય કંપનીઓમાં બોગસ મેડિકલેઇમ રજુ કરીને વીમાનો કલેઈમ લેવાનું રાજયવ્યાપી કૌભાડ ઝડપાયુ છે.…

ગ્રીન હાઉસ અપનાવી વધુ આવક મેળવો

જૂનાગઢ: બાગાયતી ખેતીમાં હાઈટેક હોર્ટીકલ્ચર એક નવી ટેકનોલોજી તરીકે ઉભરી રહી છે. જેથી ખેડૂતોનેા રસ તેમાં વધ્યો છે. આ ઉપરાંત…

વર્ષ- ૨૦૧૫ના સર્વેનુસાર ગુજરાતમાં એચ.આઇ.વી.ના ૧ લાખ ૬૬ હજાર દર્દીઓ

એચ.આઇ.વી.ને ડામવા માટે વિશ્વ કક્ષાની સાત સંસ્થાઓ અને ગુજરાત સરકાર દ્વારા યુ.બી.આર.એ.એફ.ના પાયલોટ પ્રોજેક્ટ થકી ગુજરાતને એચ.આઇ.વી. મુક્ત બનાવવાનો રાજ્ય…

Latest News