ગુજરાત

કચ્છમાં અકસ્માતની વણઝાર, એક દિવસમાં 3 અકસ્માત, 5 મોત

પૂર્વ કચ્છમાં માતાના મઢ ખાતે દર્શનાર્થે આવતા અને જતાં ભક્તોને માર્ગ અકસ્માતો નડયા હતા. જેમાં જૂના કટારીયા પાસે માતાજીના દર્શન…

વડોદરામાં વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી, 4 થી 5 લોકો ઝપટે ચડ્યાં

વડોદરા, ફતેપુરા મંગલેશ્વર ઝાંપા રોડ પર વડ ધરાશાયી થતાં ચાર થી પાંચ જણાને ઇજા થઇ હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે…

જૂનાગઢમાં એસ.ટી. બસમાં મુસાફરી કરતો એક યુવાનું હાર્ટ એટેકથી મોત

રાજકોટ-દીવ રૂટની બસમાં પંચમહાલના વતનીનું મોત નિપજ્યું હતું. જૂનાગઢમાં એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે.…

ગુજરાતના સમૃદ્ધ વારસાનો પરિચય મેળવવા નારાયણા બિઝનેસ સ્કૂલ ખાતે આયોજિત નવરાત્રિમાં 24 રાજ્યોના વિદ્યાર્થીઓ જોડાયા

અમદાવાદઃ આજથી આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ ખાતે આવેલી નારાયણા…

65 વર્ષે પોતાના આર્ટના શોખને જીવંત કરતા અમદાવાદી રૂપેશ શાહ

નવરંગપુરાની સમારા આર્ટ ગેલેરી ખાતે આર્ટિસ્ટ રૂપેશ શાહનું સોલો એકિઝબિશન “જર્ની” ૬ ઓક્ટોબર સુધી બપોરે ૧૨થી સાંજે ૭.૩૦ સુધી માણી…

ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી તેમજ બહુચરાજી શક્તિપીઠ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ભારતીય હિન્દુ આદ્યાત્મિક પરંપરાના આધાર સ્તંભ છે. નવરાત્રીના પર્વમાં માતાજીના…

Latest News