મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉઝબેકીસ્તાનના ભારત સ્થિત રાજદૂત ફરહોદ અર્ઝીવ એ ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. તેઓ ગુજરાતની આ પ્રથમ મુલાકાતે…
રાજ્યમાં વર્ષાઋતુ-ર૦૧૮ દરમિયાન વરસાદ અને હવામાનની પરિસ્થિતિની સમીક્ષા તેમજ આગોતરા સલામતી આયોજન અંગે જરૂરી ભલામણો માટે વેધર વોચ ગૃપ સમિતીની…
ભાજપ સરકાર માટીખાઉ સરકાર છે તેવો વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે. તેઓનું કહેવું છે કે જળસંચયના બહાને…
તાજેતરમાં જ ડીસા પાંજરાપોળમાં સર્જાયેલી કટોકટી મામલે સરકારે હજુ ભલે આંશિક રીતે મામલો થાળે પાડયો હોય, પરંતુ તેના ઉપર હજુ…
૨૦૦૨માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં પ્રસરેલા તોફાનોમાં આણંદ જિલ્લાના ઓડ ગામમાં તોફાની ટોળાએ ૧ માર્ચ, ૨૦૦૨ના રોજ પીરવાળી ભાગોળ વિસ્તારની ઝાંપલીવાલા…
જૂનાગઢનાં તોરણીયાની ગૌશાળામાં ૫૪૭ ગાયો ગૌવંશ લાપત્તા હોવાની ઘટનામાં મહાપાલિકાની બેદરકારી સામે આવી છે. ગૌશાળા સંચાલકે આજે જણાવ્યું હતુ કે,…
Sign in to your account