ગુજરાત

મુખ્યમંત્રીની સૌજ્ન્ય મુલાકાતે ઉઝબેકીસ્તાનના ભારત સ્થિત રાજદૂત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉઝબેકીસ્તાનના ભારત સ્થિત રાજદૂત ફરહોદ અર્ઝીવ એ ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. તેઓ ગુજરાતની આ પ્રથમ મુલાકાતે…

વરસાદ-હવામાનની પરિસ્થિતિની સમીક્ષા – આયોજન માટે વેધર વોચ ગૃપ કમિટીની રચના

રાજ્યમાં વર્ષાઋતુ-ર૦૧૮ દરમિયાન વરસાદ અને હવામાનની પરિસ્થિતિની સમીક્ષા તેમજ આગોતરા સલામતી આયોજન અંગે જરૂરી ભલામણો માટે વેધર વોચ ગૃપ સમિતીની…

ભાજપ સરકાર એ માટીખાઉં સરકાર : પરેશ ધાનાણી

ભાજપ સરકાર માટીખાઉ સરકાર છે તેવો વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે. તેઓનું કહેવું છે કે જળસંચયના બહાને…

ગૌચર નીતિ બાબતે ગાંધીનગરમાં વિશાળરેલીનું આયોજન કરવાની અલ્પેશ ઠાકોરની ચીમકી

તાજેતરમાં જ ડીસા પાંજરાપોળમાં સર્જાયેલી કટોકટી મામલે સરકારે હજુ ભલે આંશિક રીતે મામલો થાળે પાડયો હોય, પરંતુ તેના ઉપર હજુ…

આણંદ જિલ્લાના ઓડ હત્યાકાંડમાં આજીવન કેદની સજાના ૧૮ પૈકી ૧૪ આરોપીની સજા હાઈકોર્ટે યથાવત રાખી

૨૦૦૨માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં પ્રસરેલા તોફાનોમાં આણંદ જિલ્લાના ઓડ ગામમાં તોફાની ટોળાએ ૧ માર્ચ, ૨૦૦૨ના રોજ પીરવાળી ભાગોળ વિસ્તારની ઝાંપલીવાલા…

જુનાગઢના તોરણીયની ગૌશાળામાં અનેક ગાયોનાં મોત અંગે નગરપાલિકાની બેદરકારી

 જૂનાગઢનાં તોરણીયાની ગૌશાળામાં ૫૪૭ ગાયો ગૌવંશ લાપત્તા હોવાની ઘટનામાં મહાપાલિકાની બેદરકારી સામે આવી છે. ગૌશાળા સંચાલકે આજે જણાવ્યું હતુ કે,…

Latest News