ગુજરાત

એકાકી જીવન જીવતા વયસ્ક વૃદ્ધો માટે તબીબી સારવારના પાયલોટ પ્રોજેકટનો શુભારંભ

રાજ્યમાં એકાકી જીવન જીવતાં વયસ્કો વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવી…

સરકારી બાળગૃહના બાળકો માટે મનાલી ખાતે બાળ સાહસિકતા શિબિરનું આયોજન

સરકારી બાળગૃહમાં રહેતા બાળકો પણ અન્ય બાળકોની જેમ કુદરતને માણી શકે તે માટે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આ…

સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ ખાતે કુલ ૨૭૯ બ્લડ બેગ્સ એકત્રિત કરાઈ

ઉનાળાની સિઝનમાં લોહીના જથ્થાની અછતને પહોંચી વળવા તથા દર્દીઓને સમયસર બ્લડ મળી રહે તે આશયથી રાજય સરકારના આરોગ્ય વિભાગના નેશનલ…

સોમનાથના સમુદ્રમાં નહાવા જવા પર પ્રતિબંધત્મક આદેશ

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ શ્રી સોમનાથ મંદીરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં આ મંદીરના દર્શનાર્થે આવતા…

કાલોલની જે.એમ.હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું

ગોધરાઃ પંચમહાલ જીલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરવા કલેકટર ઉદિત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી એ.…

‘સીતાનું અપહરણ શ્રીરામે કર્યું હતું’ : ગુજરાત બોર્ડની ધોરણ -12ના સંસ્કૃતની ચોપડીમાં છબરડો  

સીતાનું અપહરણ કોણે કર્યું હતું?, આ પ્રશ્નનો જવાબ નાના-નાના બાળકો પણ જાણતાં હોય છે. પરંતુ ગુજરાત બોર્ડની ધોરણ 12ની સંસ્કૃતની…

Latest News