ગુજરાત

વડોદરા નર્મદા નિગમના અધિકારીએ લાંબી રજા ભોગવવાનું આપ્યું વિચિત્ર કારણ : પોતે વિષ્ણુનો દસમો ‘કલ્કી’ અવતાર 

વડોદરા સરદાર સરોવર નિગમમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર ફેફર પોતાની જાતને વિષ્ણુનો અવતાર માનવા લાગ્યા હતા. તેઓ સતત ગેરહાજર…

અમદાવાદમાં કાળઝાળ ગરમી બાદ બપોરે અચાનક વાતાવરણ પલટાયું

સમગ્ર ગુજરાત સાથે અમદાવાદ શહેરમાં પણ ગરમીનો પારો સતત ઉપર ચડી રહ્યો છે. ત્યારે શુક્રવારે પણ 43.8 ડિગ્રી સાથે ત્રાહિમામ…

ગ્રીન કોન્સેપ્ટ આધારિત હસ્તે રૂા.૩૦.૨૪ કરોડના ખર્ચે નવનિર્મિત ‘સુડા ભવન‘નું લોકાર્પણ કરાશે

સુરત: વેસુ ખાતે રૂ.૩૦.૨૪ કરોડના ખર્ચે ગ્રીન કન્સેપ્ટ પર આધારિત નવનિર્મિત ‘સુડા ભવન’નું લોકાર્પણ ૨૦મીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે…

રૂ.૬૧.૧૨ કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક સુવિધાસભર અડાજણ બસ સ્ટેશનનું લોકાર્પણ થશે

સુરત:  ૨૦મીએ અડાજણના જુના બસ સ્ટેન્ડની જગ્યા પર જ પીપીપી ધોરણે નવનિર્મિત આધુનિક સુવિધા સાથે તૈયાર કરાયેલા નવા બસ સ્ટેશનનું…

૪૧૦૦ કિ.મી.ની નર્મદા નહેર અને ૨૫૭૭ કેનાલ સાયફનની સફાઇ કામગીરી સંપન્ન

સુજલામ સુફલામ જળસંચય અભિયાન સંદર્ભે રાજ્યના નર્મદા નિગમની યાદીમાં જણાવ્યાનુસાર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં પણ…

કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારી-કર્મચારીઓને સી.સી.સી. પરીક્ષામાંથી મુક્તિ  

  રાજ્યમાં સીધી ભરતીથી નિમણુંક પામ્યા બાદ અધિકારી-કર્મચારીઓએ અજમાયશી સમય દરમિયાન તથા બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે કોમ્પ્યુટર…

Latest News