રાજ્યના વાહનચાલક મિત્રો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં વાહનચાલકો રાજ્યની કોઇપણ આર.ટી.ઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરાવી…
પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન દરમ્યાન રાજ્યમાં કચરાના ઢગલાઓ દૂર કરી સ્વસ્થ-તંદુસ્ત ગુજરાતના નિર્માણની સંકલ્પબધ્ધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કરી છે.
પૂર્ણિમા ભટ્ટ " તૃષા " એક એવું નામ છે જે આજકાલ કવિતાઓના દોરમાં કૈક નવું અને અનોખું કરવા પ્રયત્નશીલ છે. તેઓની…
વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનથી એક સપ્તાહ માટે શરૂ થયેલા રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાણંદમાં…
અમદાવાદ: અમદાવાદમાં એક મહત્વપૂર્ણ પ્રસંગે સ્મૃતિ ઇરાની, માનનીય ટેક્સટાઈલ્સ પ્રધાનએ અમદાવાદ ખાતે, અટીરા (અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિયેશન) માટે બે…
ગઈકાલે CBSE દ્વારા મેડિકલ-ડેન્ટલમા પ્રવેશ માટેની UG-NEET ૨૦૧૮નું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં દેશના ટોપ ૫૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં…
Sign in to your account