અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીએ કેર વર્તાવવાનું જારી રાખ્યું છે. આકાશમાંથી વરસતી લૂ અને ચામડી દઝાડતા પવનને પગલે…
તાજેતરમાં જ તામિલનાડુના તુતિકોરિનમાં કોપર પ્લાન્ટના વિરોધ કરતાં પોલીસે ગોળીબાર કરતાં ૧૩ લોકોએ જાન ગુમાવ્યા હતાં. આ મુદ્દો દેશભરમાં ચગ્યો…
રાજકોટ: રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુંબઇ-રાજકોટ દૂરંતો ટ્રેઇનને રાજકોટ રેલ્વે સ્ટેશનેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
વ્યારા: આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત વ્યારા તાલુકાના કસવાવ ગામે ગામ તળાવ ઉંડું…
સુરત:- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ મેના રોજ સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. રાષ્ટ્રપતિશ્રી સવારે ૧૧.૦૦ કલાકે કન્વેન્શન…
ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે તે વાત આખી દુનિયા જાણે છે. ગુજરાતીઓ ફરવામાં અને ખાવામાં પાછા નથી પડતા. ૨૫૦૦ ગુજરાતીઓના…
Sign in to your account