ગુજરાત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૪૯મો દિક્ષાંત સમારોહ યોજાયો

સુરત: રાષ્ટ્ર૫તિ રામનાથ કોવિંદે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૪૯મા પદવીદાન સમારોહમાં સમગ્ર રાષ્ટ્રમાં ગરવી ગુજરાતની ઓળખ આપનાર એવા ૧૯મી…

ગટરના શુદ્ધ કરેલ પાણીના પુનઃ ઉપયોગ અંગેની નીતિ : એક નજર

કોઇપણ પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે જળ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આબોહવાની પરિસ્થિતિઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, ઓદ્યોગિકરણ વસ્તી…

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ગુજરાતની મુલાકાતે

રાષ્ટ્રીય મહિલા આયોગ, દિલ્હીના સભ્ય સુષ્માબેન સાહુએ આજે ગાંધીનગર ખાતે રાજયપાલ  ઓ.પી.કોહલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ આજે…

૩૧મી મે એ વિવિધ સમાજના દંપતિ દ્વારા નર્મદા જળ પૂજનથી જળ અભિયાનનું સમાપન

 ગુજરાતમાં જન અભિયાનની જેમ હાથ ધરાયેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનું સમાપન ૩૧મી મે એ રાજ્યભરમાં વિવિધ સમાજના દંપતિના હસ્તે  નર્મદા…

રાજયભરની ૧૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી. બોર્ડનું ૧૦૦ ટકા પરિણામ

રાજયમાં આજે જાહેર કરવામાં આવેલ એસ.એસ.સી. બોર્ડના સરેરાશ ૬૭.૫૦ ટકા પરિણામ સામે બક્ષીપંચ જાતિની વિકસતી જાતિ કલ્યાણ હેઠળની રાજ્યભરની કુલ-૩૩…

મુખ્યમંત્રીના હસ્તે ‘‘રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી’’નું અનાવરણ

ગાંધીનગર ખાતે રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસીને ખુલ્લી મુકતાં મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે, પાવરગ્રીડની જેમ વોટરગ્રીડ તૈયાર કરનારા…