ગુજરાત

રાજયના ૧૯ જળાશયો હાઇ એલર્ટ પર: ૧૦ જળાશયો માટે એલર્ટ જારી કરાયું

રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે  ૨૩ જુલાઇના રોજ સવારે ૮ કલાકે પૂરા થતા ચોવીસ કલાક…

મા અમૃતમ્‌ વાત્સલ્ય કાર્ડ કઢાવવામાં ભારે મુશ્કેલીઃ હાલમાં પડી રહેલી તકલીફો સપાટી ઉપર આવી

અમદાવાદઃ રાજય સરકારની મહત્વાકાંક્ષી મા અમૃતમ્‌ વાત્સલ્ય કાર્ડની યોજના ગરીબ અને સામાન્ય વર્ગના લોકોમાં ભારે લોકપ્રિય અને આશીર્વાદ સમાન બની…

આવતા વર્ષથી સીએસમાં નવો અભ્યાસક્રમ રહેશે

અમદાવાદઃ ધી ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઇસીએસઆઇ)ની ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ કોન્ફરન્સનું અમદાવાદમાં પૂર્ણાહુતિ થઇ હતી. બે દિવસીય ઓલ…

બનાસકાંઠા સીટ પરથી ચૂંટણી લડવાના લીલાધર વાઘેલાના નિવેદને જગાવી ચર્ચા

અમદાવાદ: વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીને લઇને જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે ત્યારે પાટણના…

જીવરાજ પાર્ક બાદ શ્યામલ ઉપર ભુવો પડતા શ્યામલથી પ્રહલાદનગર જવાનો રસ્તો બંધ ઃ લોકોમાં ભારે નારાજગી

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ ખાબક્યા બાદ અમદાવાદ શહેરમાં બ્રેકની સ્થિતિ રહી હતી. જો કે શહેરમાં હળવા વરસાદી ઝાપટા જારી…

અગ્રણી આર્કિટેક્ટ એવોર્ડ સમારંભ આ વર્ષે અમદાવાદમાં યોજાશે

અમદાવાદઃ ભારતની અગ્રણી સિમેન્ટ કંપની જેકે સિમેન્ટ અમદાવાદમાં ૨૮મી જુલાઈએ ૨૭મા આર્કિટેક્ટ ઓફ ધ યર એવોર્ડ (એવાયએ) – ૨૦૧૮નું આયોજન…