અમદાવાદ

પીર પરાઈ ફાઉન્ડેશન અને પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંગીતમય ભજન સંધ્યામાં વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો

અમદાવાદ: પીર પરાઈ ફાઉન્ડેશન અને પરિવર્તન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે, સ્વતંત્રતા દિવસ અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની પૂર્વસંધ્યાએ પૂરા ભક્તિભાવ સાથે…

અમદાવાદમાં સ્વતંત્રતા દિવસે મીડિયા અને પીઆર પરિવાર માટે કવિ સમ્મેલન યોજાયું, કવિઓએ મહેફિલ લૂંટી

અમદાવાદ: શહેરના આશ્રમ રોડ ખાતે આવેલાં એચ.કે. હોલમાં સ્વતંત્રતા દિવસના રોજ શુક્રવારે બપોરે 2.30 વાગ્યાથી ગીત-સંગીત અને હિન્દી હાસ્ય કવિ…

એ હાલો… નવરાત્રી શોપિંગ માટે થાઓ તૈયાર, અમદાવાદમાં બે દિવસીય ‘હાઈ લાઈફ બ્રાઈડ્સ’ પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ

અમદાવાદ : આગામી નવરાત્રી, પૂજા, લગ્નસરા અને તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને, ભારતની ટોચની પ્રદર્શન બ્રાન્ડ 'હાઈ લાઈફ' દ્વારા અમદાવાદમાં 'હાઈ…

ઘાટલોડિયા સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલે દેશભક્તિના ઉત્સાહ સાથે 79મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો

અમદાવાદ: ઘાટલોડિયા સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ દ્વારા ભારતના 79માં સ્વતંત્રતા દિવસની ખુબજ ગર્વ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.…

યુકે જનારા મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે બ્રિટિશ કાઉન્સિલે અમદાવાદમાં સ્ટડી યુકે ઓપન ડેનું આયોજન કર્યું

અમદાવાદ :  સાંસ્કૃતિક સંબંધો અને શૈક્ષણિક તકો માટે યુકેની આંતરરાષ્ટ્રીય સંસ્થા, બ્રિટિશ કાઉન્સિલે 7-8 ઓગસ્ટ 2025 દરમિયાન અમદાવાદમાં બે દિવસીય…

સ્વતંત્રતા દિવસે યોજાશે હિન્દી હાસ્ય કવિ સમ્મેલન; ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ખ્યાતનામ કવિઓ કાવ્યપાઠ કરશે

અમદાવાદ: આશ્રમ રોડ ખાતે આવેલાં એચ.કે. હોલમાં સ્વતંત્રતા દિવસના રોજ શુક્રવારે બપોરે 2.30 વાગ્યાથી ગીત-સંગીત અને હિન્દી હાસ્ય કવિ સમ્મેલનનું…

Latest News