અમદાવાદ

ભારતની ટોચની 50 SDGs શાળાઓમાં અદાણી વિદ્યામંદિર અમદાવાદને સ્થાન

નેશનલ પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોજેક્ટ (NCERT)ના એસોસિયેટ પ્રોફેસર ડૉ.વિજયકુમાર મલિકના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં “નફરતેઈન”ના ભવ્ય પ્રીમિયર ખાતે આર્યન કુમારનો જલવો, જોરદાર ડેબ્યુ માટે મળી પ્રશંસા

અમદાવાદ : ઉદયોત્તમ અભિનેતા આર્યન કુમારે પોતાની પ્રથમ ફિલ્મ નફરતેઈનના ભવ્ય પ્રીમિયર સાથે બોલિવૂડમાં દમદાર પ્રવેશ કર્યો. અમદાવાદના સિનેપોલિસ સિનેમા…

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ અમદાવાદના NEET UG અને JEE એડવાન્સ 2025 ના ટોપર્સનો સન્માન કર્યુ

અમદાવાદ: ભારતની અગ્રણી ટેસ્ટ પ્રીપ રકમ્પની, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ NEET UG અને JEE એડવાન્સ 2025 માં શાનદાર…

વિશ્વ ઉમિયાધામ ખાતે 4000 ભક્તોએ ભોજન પ્રસાદ અને 11,000 ભક્તોએ દર્શનનો લાભ લીધો

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદમાં વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના ઊંચામાં ઊંચા…

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે KFS ઇસ્ટમાં આયુર્વેદ સત્રનું આયોજન

અમદાવાદ: હીરાપુર સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઇસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે "આયુર્વેદની શક્તિ દ્વારા આરોગ્ય અને સુખાકારી" વિષય પર…

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ પરંપરાગત રીતે ભગવાન શ્રી જગન્નાથજીના મુખ્ય રથ આગળ પહિંદ વિધિ સંપન્ન કરી રથયાત્રાને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી…

Latest News