અમદાવાદ

બોલિવૂડ અભિનેત્રીઓ કરિશ્મા કપૂર અને સ્નેહા ઉલ્લાલે અમદાવાદમાં ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સ 2024 માં ભાગ લીધો

અમદાવાદ: બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરતી બહુપ્રતિક્ષિત ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સ 2024 અમદાવાદમાં યોજાયો હતો. આ ઈવેન્ટમાં બિઝનેસ અને…

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત 82 વર્ષ સુધીના ઘૂંટણના દર્દીઓ કર્યા અદભુત યોગા…..

અમદાવાદ: છેલ્લા ૪૨ વર્ષથી પ્રત્યારોપણ વિનાની(ઘૂંટણની) રેસ્ટોરેશન સર્જરીના પ્રણેતા RestoKnee Hospital ૨૩ જૂને રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એક અનોખી…

વિશ્વઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં UPSC-GPSCની તૈયારી માટે IAS-IPS એકેડમીનો શુભારંભ

આધ્યાત્મિતક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન પર કામ કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં VUF IAS એકેડમીની શરૂઆત કરવામાં આવી છે.…

ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળાના વંચિત વિદ્યાર્થીઓને  શૈક્ષણિક સામગ્રીના વિતરણ કરવામાં આવ્યું.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત…

Physiocare Multi Speciality ફિઝિયોથેરાપી સેન્ટરે વસ્ત્રાપુરમાં તેની ચોથી બ્રાન્ચનો પ્રારંભ કર્યો

અમદાવાદઃ ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં તેની નવી બ્રાન્ચનું ઉદઘાટન કરીને ઉત્તમ ફિઝિયોથેરાપી કેર પ્રદાન કરવાની તેની કટીબદ્ધતામાં વધુ એક…

સુભાષબ્રિજ પાસેના ત્રણ ફ્લેટના ૪૪૧ મકાનોના રિડેવલપમેન્ટ વખતે ભાંડો ફૂટ્યો

સુભાષબિજ સર્કલ પાસે આવેલા પુરુષોતમનગરમાં અંદાજે ૫૦ વર્ષ પૂર્વે વેચેલી ૨૭,૦૭૪ ચોરસ વાર જમીનમાંથી રિવરફન્ટ સાઈડ આવેલા ગાર્ડનની ૬ હજાર…