અમદાવાદ

૧૪૧મી રથયાત્રા પૂર્વે અમદાવાદની પરિસ્થિતિનું મુખ્યમંત્રીએ હાઇ-ટેક નિરીક્ષણ-મૂલ્યાંકન કર્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪ જુલાઈએ અમદાવાદમાં ૧૪૧મી ઐતિહાસિક રથયાત્રા યોજાય તે પૂર્વે સી.એમ. ડેશ બોર્ડ દ્વારા અમદાવાદની પરિસ્થિતિનું રિયલ ટાઇમ…

૧૪૧મી રથયાત્રામાં સૌપ્રથમ વાર ઈઝરાયલી ડ્રોન ગાર્ડ સીસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

૧૪ જુલાઇ, ૨૦૧૮ના શનિવારે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રાની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છીયનીય બનાવ…

રથયાત્રા ૨૦૧૮ : રાજ્યમાં જય રણછોડ-માખણચોરના જય નાદ સાથે નીકળશે ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રાઓ

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં જય રણછોડ- માખણચોરના જય નાદ સાથે ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળશે.…

ત્રિદિવસીય ‘પેજ-૩લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનો અમદાવાદ ખાતે શુભારંભ

અમદાવાદ: અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે શુક્રવાર ૬થી ૮ જુલાઇ સુધી યોજાનાર ત્રિ-દિવસીય પેજ-૩ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન સિઝન- ૪ને ખુલ્લી મૂકવામાં આવી…

અમદાવાદમાં જેટ્રોના બિઝનેસ સપોર્ટ સેન્ટરનો પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ‘જેટ્રો’ના બિઝનેસ સપોર્ટ સેન્ટરનું ઉદઘાટન કરતાં ર૦ર૦ સુધીમાં ગુજરાતમાં ૩ બિલીયન યુ.એસ.ડોલર્સના…

ગર્ભસ્થ શિશુમાં રહેલી રંગસૂત્રીય ખામી શોધવા સગર્ભા મહિલાઓ માટેનો ટેસ્ટઃ ન્યુબર્ગ-આઇઓએનએ  

અમદાવાદઃ પ્રેગનન્સી મેનેજમેન્ટ એ નવજાત શિશુઓ, માતાપિતા બનવા જઈ રહેલા લોકો અને તેમના પરિવારોની સુખાકારી માટે મહત્તમ અસરકર્તા એવું પેચીદું…

Latest News