અમદાવાદ

આજે વિજ્યાદશમી નિમિત્તે રાવણદહનના કાર્યક્રમો થશે

દશેરા પર્વને લઇને આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેના ભાગરુપે ઘણી જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમો આજે થયા

વરદાયીની માતા સાથે પૌરાણિક કથા પણ છે

રૂપાલમાં બિરાજતા વરદાયીની માતાજીનું પૌરાણિક મહત્વ પણ રહેલું છે. માતાજીની પલ્લી સાથે પ્રાચીન કથા જોડાયેલી છે, જે મુજબ

રૂપાલનુ વાતાવરણ પાવન થયુ…

નવરાત્રી પર્વના છેલ્લા દિવસે ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામ નજીક વરદાયીની માતાના મંદિરથી અભૂતપૂર્વક ધાર્મિક માહોલ

ફાફડા-જલેબીના વેચાણમાં ૨૦ ટકા સુધી થયેલ ઘટાડો

દશેરાના પર્વ નિમિત્તે ખવાતાં ફાફડા-જલેબી અને ચોળાફળીનું વેચાણ ગત વર્ષની સરખામણીએ ર૦થી ૨૫ ટકા જેટલું ઓછું નોંધાયું

દશેરા પર્વ પર લોકોએ ફાફડા અને જલેબીની જયાફત માણી

રાજ્યભરમાં વિજ્યાદશમી પર્વના દિવસે ફાફડા જબેલીની ધૂમ રહી હતી. છેલ્લા ઘણા દિવસથી ફાફડા જબેલી બનાવવામાં લાગેલા

ઓફિસથી દસ લાખ ભરેલી તિજોરી ઉપાડી તસ્કરો ફરાર

શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી ફાઇનાન્સરની ઓફિસમાં તસ્કરો ત્રાટકી ભારતીય ચલણ અને વિદેશી ચલણ

Latest News