રાજકોટ: 32 વર્ષીય સ્નેહા આસોડિયા નામની પરણીતાની વેલનાથપરા વિસ્તારમાં અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. હત્યા કરાયેલી…
અમદાવાદ: પંજાબ નેશનલ બેન્ક (PNB) દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI), આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક મેગા MSME…
23મી નવેમ્બર 2025, રવિવારના રોજ, રુમેટોલોજી એસોસિએશન ગુજરાતે એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ વડોદરાના અને ટ્રાઇકલર હોસ્પિટલના સહયોગથી પ્રેક્ટિસ કરતા ચિકિત્સકો…
અમદાવાદ: શહેરના શાહે આલમ વિસ્તારમાં જેમનો મજાર શરીફ આવેલો છે તે મહાન સુફી સંત હજરત સૈયદ મુહમ્મદ સીરાજુદ્દીન શાહેઆલમ બુખારી…
અમદાવાદમાં આજે ગુજરાતી સુપર હિટ ફિલ્મ લાલો “કૃષ્ણ સદાય સહાયતે”ની સ્ટારકાસ્ટે સખીયા સ્કિન ક્લિનિકની મુલાકાત લીધી હતી. ફિલ્મના ડિરેક્ટર અંકિત…
નવાપુરા સ્થિત બહુચર માતાજીના મંદિરમાં માગશર સુદ બીજ એટલે કે 22 નવેમ્બરે રસ-રોટલીની નાત જમણ કરાયું હતુ. આ દિવસે માતાજીની…
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની…

Sign in to your account