ગુજરાત

PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે ગુજરાત સરકારની મોટી કાર્યવાહી

પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.  મોડી રાત…

એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બે દિવસીય ‘કેસ રાઇટિંગ વર્કશોપ’નું આયોજન કરાયું

એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા બે દિવસીય ‘કેસ રાઇટિંગ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપ 4 અને…

વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની મૂર્તિ માટે માત્ર 3 કલાકમાં 31 તોલા સુવર્ણ દાનની જાહેરાત

વિશ્વઉમિયાધામ ખાતે ટ્રસ્ટી અને હોદ્દેદારોનું સ્નેહમિલન યોજાયું, 1500 લોકો ઉપસ્થિત રહ્યા આ વર્ષમાં વિશ્વઉમિયાધામ માટે 250 કરોડનું દાન એકત્ર કરવાનો…

અમદાવાદના 17 વર્ષીય ટેક્ની દક્ષ સુથારેએ GenArt કર્યું લોન્ચ

આજનો યુગ ફક્ત નોકરીઓ કે ડિગ્રીઓ વિશે નથી, પરંતુ કુશળતા અને દ્રષ્ટિ વિશે છે. "ટેક્નોલોજી આપણા હાથમાં છે, પરંતુ આપણે…

ગુજરાતમાં ક્યારથી પડશે ભુક્કા કાઢી નાખતી ઠંડી, જાણો હવામાન નિષ્ણાંતે શું કહ્યું

અમદાવાદ: ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થયું છે. તો બીજી બાજુ સવારે અને મોડી સાંજ બાદ ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો…

કાળુપુર સ્થિત શ્રી નરસિંહજી ભગવાનના અખંડ દીવાના જ્યોત યાત્રાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ: શ્રી નરસિંહજી ભગવાનના અખંડ દીવાના જ્યોત યાત્રાનો ભવ્ય કાર્યક્રમ બુધવારે, તા. 5 નવેમ્બર 2025ના રોજ ઉજવણી કરવામાં આવી હતી.…

Latest News