ગુજરાત

બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા શિવ આરાધના ભજન કાર્યક્રમનું આયોજન

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભગવાન શિવને સમર્પિત ભજનો અને પ્રાર્થનાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આધ્યાત્મિક તથા સકારાત્મક વાતાવરણ સર્જાયું.

By KhabarPatri News
- Advertisement -
Ad image

ગુજરાતના હવામાનમાં આવશે પલટો, જાણો ક્યાં અને ક્યારે પડશે માવઠુ? અંબાલાલ પટેલે કરી આગાહી

અમદાવાદ: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. વારંવાર સિસ્ટમ બનવાના કારણે તાપમાન વધ-ઘટ થઈ…

અમદાવાદમાં ઇન્ટરનેશનલ આઈપી કોન્ફરન્સનું આયોજન કરાયું, જાણો ક્યાં મુદ્દે થઈ ચર્ચા

અમદાવાદ ખાતે યોજાયેલા 19મા આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા (IP) સંમેલનમાં “IP, AI & Global Governance” વિષય પર વિશેષ મથામણ થઈ. સંમેલનમાં…

દેવભૂમિ દ્વારકામાં ગૌમાસના વેચાણ અંગેના અહેવાલો પર મોરારી બાપુએ દુઃખ વ્યક્ત કર્યું

દેવભૂમિ દ્વારકા: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ ગુરુવારે દેવભૂમિ દ્વારકાના પવિત્ર નગરીમાં ગૌમાસ વેચાઈ રહ્યું હોવાના અહેવાલો અંગે ગંભીર ચિંતા…

ચાર્જઝોન દ્વારા સપ્તાહભરનો સ્પોર્ટ્સ અને ફિટનેસ વીક : સુખાકારી અને ટીમ સ્પિરિટની ઉજવણી

સ્પોર્ટ્સ અને ફિટનેસ વીકનું સમાપન બોક્સ ક્રિકેટ અને ટગ ઑફ વોર જેવી ઊર્જાભરેલી રમતો સાથે થયું, જ્યાં ટીમવર્ક, ચપળતા અને…

બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા સંગીતમય કરાઓકે ઇવનિંગનું આયોજન કરાયું

બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન આગામી સમયમાં પણ આવા સમાજમૈત્રીપૂર્ણ અને પ્રેરણાદાયક કાર્યક્રમો દ્વારા સમુદાયમાં ખુશી, સર્જનાત્મકતા અને એકતા વધારવા માટે પ્રતિબદ્ધ

વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાતે ટોચના ત્રણ રાજ્યોમાં સ્થાન મેળવ્યું

ગાંધીનગર: વર્ષ 2024માં ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મજબૂત વિકાસ જોવા મળ્યો છે, જેમાં દેશમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 99.5 લાખ સુધી…