બિઝનેસ

અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2024નું આયોજન કરાયું

અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશન્સની આગેવાનીમાં છેલ્લા બે વર્ષની ભવ્ય સફળતા સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2024નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે.…

બિઝનેસ નેટવર્કમાં સર્કલ બનાવનાર UBNની હરણફાળ સાથે આગેકૂચ

UBN બિઝનેસ નેટવર્કમાં આજના દિવસે 35 થી વધુ અલગ અલગ ક્ષેત્રે કામ કરતા લોકોનું એક એલિટ સર્કલ બનાવવામાં આવ્યું. દેશ…

Electric Vehicle : ઓડીસી ઈલેક્ટ્રિકે ઝિપ ઈલેક્ટ્રિકે 1500થી વધુ ઈવી સ્કૂટર ડિલિવરી કર્યાં

જાન્યુઆરી : ભારતીય ટુ-વ્હીલર ઈલેક્ટ્રિક વેહિકલ (ઈવી) બ્રાન્ડ ઓડિસ્સી ઈલેક્ટ્રિક લાસ્ટ- માઈલ ડિલિવરી સર્વિસીસ પર કેન્દ્રિત પ્રસિદ્ધ ઈલેક્ટ્રિક વેહિકલ ફ્લીટ…

વેદાંતા ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલ લંડનના થેમ્સ નદીના કિનારે આવેલા 100 વર્ષ જુના સ્ટુડિયોના માલિક બન્યા

દિલ્હી :તમામ ખંડોમાં કલા, સંસ્કૃતિ અને નવીનતાને જોડતી એક મહત્વપૂર્ણ પહેલમાં વેદાંતા ગ્રુપના સ્થાપક અને ચેરમેન અનિલ અગ્રવાલ આઇકોનિક રિવરસાઇડ …

CREDAI ગાંધીનગર દ્વારા 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરાયું

ગાંધીનગર: કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI) ગાંધીનગર દ્વારા 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ ટ્રાઈ-સિટી પ્રોપર્ટી…

ગુજરાતના કંડલા સ્થિત દીનદયાલ પોર્ટ ત્રણ વર્ષમાં મેગા પોર્ટ બનશે: સર્બાનંદ સોનોવાલ ,બંદરો, શિપિંગ અને જળમાર્ગોના માનનીય મંત્રી

શ્રી સર્બાનંદ સોનોવાલ, પોર્ટ્સ, શિપિંગ અને માનનીય મંત્રી જળમાર્ગોએ 07-01-2025 ના રોજ દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાની મુલાકાત લીધી. ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગોના માનનીય મંત્રીએ આજે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) ની મુલાકાત લીધી હતી, જે ભારતમાં દરિયાઈ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ…