પ્રેમ અંતઃકરણમાં જ હોય. એને આંખથી આંખમાં જોઇ શકાય. એ નિરઅવયવ, નિરાકાર, નિઃઅક્ષર હોઈ, કોઇ રીતથી વ્યક્ત થઇ શકે નહીં.…
મને ઘણાં વાંચકો એવું કહે કે તમે પ્રેમ,મા (બાપ પણ હો), ભક્તિ વગેરે જેવા વિષયો પર કેમ ક્યારેય લખતા નથી.…
'એક વાર ખાય,'ને ત્રણવાર ન્હાય, 'એકવાર ખાય,'ને ત્રણવાર ન્હાય, એકવાર ખાય,'ને ત્રણવાર ન્હાય.' એમ રટતા-રટતા, માથુ ધૂણાવતા-ધૂણાવતા નંદીએ ભગવાન શિવની…
છે કોઈ? અરે! હું કહું છું, છે કોઈ? હું આ વનવાસમાં ક્યાં ખોવાઈ ગયો? એક તરફ આ જંગલમાં લાગેલી આગના…

Sign in to your account