કળા અને સાહિત્ય

પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના પુસ્તકનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે લોકાર્પણ

 વિશ્વની સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના આત્મકથાનક પુસ્તક : ‘વિશ્વાસનું એવરેસ્ટ’નું રાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાજભવન, ગાંધીનગર ખાતે લોકાર્પણ…

   આંખ ઉઘડી ગઇ…..           

  દીપકને માધવીનું આજનું વર્તન ખૂબ જ વિચિત્ર લાગ્યુ. જો હું એને ના ગમતો હોઉં તો આટલા દિવસથી ક્યા કારણે…

અમદાવાદ ૮માં થિયેટર ઓલિમ્પિક્સ માટે સજ્જ

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી), નવી દિલ્હી દ્વારા આયોજિત વિશ્વના સૌથી વિશાળ થિયેટર ફેસ્ટિવલનું આયોજન ભારતમાં પ્રથમવાર થઈ રહ્યું છે.…

કવિતા એટલે …

કવિતા એટલે કોઈ પણ વાતને રચનાત્મકતા આપીને પ્રાસ બેસાડીને દર્શાવાતો પદ્યનો પ્રકાર કવિતા એટલે બોરિંગ નિબંધ કે લેટરને અલંકારિત રીતે…

કાવ્યપત્રી હપ્તો 4 – નેહા પુરોહિત

કવિ અન્ય વ્યક્તિ કરતાં વિશેષ સંવેદનશીલ હોય એ સર્વસ્વીકાર્ય વાત છે. એમાંય જો એનું કાર્યક્ષેત્ર પિડિતોનાં એકધારા સંપર્કમાં રાખે એવું…

‘આનંદીબેન પટેલ-કર્મયાત્રી’ પુસ્તકનું વિમોચન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિશે આલેખિત પુસ્તક ‘આનંદીબેન પટેલ-કર્મયાત્રી’ નામના પુસ્તકનું વિમોચન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી…

Latest News