કળા અને સાહિત્ય

ગિટારવાદનને શાસ્ત્રીય સંગીતમાં ઢાળનાર એવા પંડિત બ્રિજભૂષણ કાબરાનું નિધન

શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જાણીતા પંડિત બ્રિજભુષણ કાબરાનું ગઇ કાલ બપોરે અઢી વાગ્યે શાહીબાગ સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થયું છે.

યુગપત્રી-૯

મિત્રો,ગયા શુક્રવારે આપણે જોઈ ગયા કે યુવાન અને યુવાની એટલે શું..? અને હવે વાત કરવી છે MTV Roadies ના Season…

કાવ્યપત્રી હપ્તો ૭ – નેહા પુરોહિત

‘ઘણીવાર લડી શકવાની ક્ષમતા ધરાવતી કોઈ સ્ત્રીને એનાં સમય સામે ઘૂંટણિયે પડતી જોઉંને, ત્યારે મને એવો તો ગુસ્સો આવે કે…

 પ્રેમમાં  ઈન્ટેન્શન જુઓ છો કે એકસપેક્ટેશન?

પ્રેમ...એક અદભુત લાગણી...પ્રેમ થાય ત્યારે દુનિયા આખી સુંદર લાગવા લાગે...બધી જ વસ્તુ અચાનક ગમવા લાગે...વર્ષોથી જે વસ્તુઓથી ચીડ હોય તે…

પ્રેમનો મંત્ર…

રેવતી નાની હતી ત્યારથી જ તેની મમ્મી સાથે વાત વાતમાં ચિડાઇ પડતી, છણકા કરતી, કશું ખાસ ન હોય તો ય…

સુખી જીવનની પરિભાષા શું હોઈ શકે?

સુખી જીવનની પરિભાષા શું હોઈ શકે? એક સારો બંગલો, ગાડી, બેંક બેલેન્સ કે પછી પરીક્ષામાં સારા માર્ક્સ, ડોલરમાં પગાર કે…

Latest News