પુસ્તક પરિચય

ડાયાબીટીસ રોગ અંગેના ડૉ. તિવેન મરવાહના પુસ્તકોનું વિમોચન કરતાં રાજ્યપાલ ઓ.પી.કોહલી

ડાયાબીટીસ રોગના વધી રહેલા દર્દીઓને રોગ અંગે સાચી જાણકારી મળી રહે અને રોગથી ગભરાવાને બદલે તેની સંભાળ લેતા થાય તેવા…

‘ધ હાર્ટફુલનેશ વે’ નું ભારતમાં અનાવરણ

ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા શુક્રવારે રાજધાની ખાતે હાર્ટફુલનેશ તકનીક અને સિદ્ધાંતો પર આધારિત પુસ્તક ‘ધ હાર્ટફુલનેશ વે’ નું…

જીએલએફ ખાતે ‘માઇક્રોફિક્શન-૨’ પુસ્તકનું વિમોચન

ખબરપત્રી,અમદાવાદઃ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ખાતે સર્જન ગ્રુપ દ્વારા લિખિત પુસ્તક 'માઇક્રોફિક્શન-૨' અને ડો. હાર્દિક યાજ્ઞિક દ્વારા લેખિત પુસ્તક 'ટૂંકૂને ટચ'…

શ્રી બકુલ દવે નું પુસ્તક “આગમન” ઈ-બુક તરીકે પ્રકાશિત

આજ ના યુગ માં પુસ્તકો વાંચનારા ની સંખ્યા દિવસે ને દિવસે ધટી રહી છે અને ઈ-પુસ્તક વાંચન ની પ્રથા વધી…

કવિ શ્રી અમૃત ‘ઘાયલ’ સાહેબની પુણ્યતિથિએ સ્મરણવંદન

કવિ શ્રી અમૃતલાલ લાલજી ભટ્ટ ‘ઘાયલ’ ગુજરાતી ગઝલ સાહિત્ય નું એક જાણીતું અને લોકપ્રિય નામ છે. તેઓ રાજકોટ ના નિવાસી…