News

ડૉ.પ્રીતિ અદાણીએ ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટેના કાર્યક્રમના વિસ્તારનું નેતૃત્વ સંભાળ્યું

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ.પ્રીતિ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ…

By KhabarPatri News
- Advertisement -
Ad image

‘કબડ્ડીના ચાણક્ય’ રણધીર સિંહ સેહરાવત ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ બન્યા

અમદાવાદ: આગામી પ્રો કબડ્ડી લીગ સીઝન પહેલા અદાણી સ્પોર્ટ્સલાઈનએ અનુભવી કબડ્ડી વ્યૂહરચનાકાર રણધીર સિંહ સેહરાવતને ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે…

23 એપ્રિલથી જામનગર–નવી મુંબઈ વચ્ચે ઈન્ડિગોની દૈનિક સીધી ફ્લાઈટ થશે શરૂ

જામનગર: ભારતની અગ્રણી એરલાઈન IndiGoએ જામનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક સીધી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી…

મહારાણા મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશનના વાર્ષિક MMCF પુરસ્કારો જાહેર, વિવિધ ક્ષેત્રના આગેવાનો સન્માનિત થશે

ઉદયપુર (રાજસ્થાન): મહારાણા મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશન (MMCF) દ્વારા આપવામાં આવતા વાર્ષિક MMCF પુરસ્કારો ભારતની એક પ્રતિષ્ઠિત પરંપરા તરીકે ઓળખાય છે.…

ધોળા દિવસે પૃથ્વી પર છવાય જશે અંધકાર, 6.22 મિનિટ સુધી સૂર્ય થઈ જશે ગાયબ, સર્જાશે સદીનો સૌથી દુર્લભ નજારો

ધાર્મિક માન્યતાઓ મુજબ સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે, પરંતુ ખગોળ વિજ્ઞાન મુજબ તે એક દુર્લભ અને મહત્વપૂર્ણ ખગોળીય ઘટના…

જો કિડનીમાં પથરી હોય અને તેની સારવાર ન કરાવવામાં આવે તો શું સમસ્યા થઈ શકે, ડોક્ટરે જણાવ્યું જોખમ

કિડનીમાં પથરી થવાની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય બની ગઈ છે. બાળકો હોય કે વૃદ્ધ, સ્ત્રીઓ હોય કે પુરુષો—બધામાં આ સમસ્યા…

પહેલા ભાવ વધાર્યા, પછી સિલિન્ડર બુકિંગના નિયમ બદલાવ્યા, જાણો LPG અછતને પહોંચી વળવા સરકારે શું પગલા લીધા

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. દેશમાં LPG ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી…