News

નવરંગ સ્કૂલ નારણપુરામાં વિદ્યાર્થીઓએ મહાશિવરાત્રી મહોત્સવ ભવ્ય ઉજવણી કરી

અમદાવાદ: મહાશિવરાત્રિના પવિત્ર પર્વે ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા કરવાનો વિશેષ મહિમા જણાવાયો છે. ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનું વ્રત…

By Rudra
- Advertisement -
Ad image

VIDEO: ‘જો ઉસ્માન તારિક બોલિંગ દરમિયાન અટકે છે, તો તમે હટી જાઓ’, અશ્વિને આપ્યો ગજબનો ઉકેલ

ભારતના પૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન સોશિયલ મીડિયા પર પોતાના નિર્ભય અંદાજ અને નિવેદનોને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે, અને આ…

અમદાવાદમાં ઇન્ટરનેશનલ આઈપી કોન્ફરન્સનું આયોજન કરાયું, જાણો ક્યાં મુદ્દે થઈ ચર્ચા

અમદાવાદ ખાતે યોજાયેલા 19મા આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા (IP) સંમેલનમાં “IP, AI & Global Governance” વિષય પર વિશેષ મથામણ થઈ. સંમેલનમાં…

દેવભૂમિ દ્વારકામાં ગૌમાસના વેચાણ અંગેના અહેવાલો પર મોરારી બાપુએ દુઃખ વ્યક્ત કર્યું

દેવભૂમિ દ્વારકા: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ ગુરુવારે દેવભૂમિ દ્વારકાના પવિત્ર નગરીમાં ગૌમાસ વેચાઈ રહ્યું હોવાના અહેવાલો અંગે ગંભીર ચિંતા…

ભારતમાં આવેલા એવા રેલવે સ્ટેશન, જેના નામ લેતા પણ સંકોચ થશે

નવી દિલ્હી: દેશમાં કેટલાક રેલવે સ્ટેશનોના નામ એવા અજબ-ગજબ છે કે તેને બોલતા પણ સંકોચ થશે. જો કોઈ તમને પૂછે…

નામીબિયાને 93 રને હરાવી ભારતે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ કપમાં આવું કરનાર દુનિયાનો પહેલો દેશ બન્યો

નવી દિલ્હી: ICC ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં જીત નોંધાવી છે. અમેરિકા…

Mahashivratri 2026: મહાશિવરાત્રી પર શિવપૂજામાં ન ચઢાવવી જોઈએ આ વસ્તુઓ, મહાદેવ થઈ શકે છે નારાજ

મહાશિવરાત્રિ 2026 પૂજા વિધિ: દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે મહાશિવરાત્રિનો પાવન પર્વ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ…

Latest News