News

પ્રાઇવેટ નોકરી કરતા કર્મચારીઓને કેટલી ઉંમર પછી પેન્શન મળે? જાણો તેને લઈને EPSનો નિયમ શું છે

નવી દિલ્હી: પ્રાઇવેટ કર્મચારીઓને નિવૃતિ પછી EPFOની EPS યોજના અંતર્ગત પેન્શન આપવામાં આવે છે. દર મહિને તમારા એમ્પ્લોયરના ઈપીએફ કન્ટ્રીબ્યૂશનનો…

એક સ્વાદિષ્ટ કેમ્પેઇન હેઠળ બાદશાહ મસાલા- કાજોલ દેવગણ અને ગીતકાર બાદશાહ એક સાથે

છેલ્લા 67 વર્ષથી ભારતીય રસોડામાં એક વિશ્વસનીય નામ, બાદશાહ મસાલા, તેના નવા કેમ્પેઇનની શરૂઆતથી ગર્વની લાગણી અનુભવે છે. તેનો ઉદ્દેશ્ય…

વિમાન અને રેલવે જેવી સુવિધા હવે ગુજરાતની એસટી બેસમાંં મળશે, એક્સપ્રેસ બસમાં ‘FOOD ON BUS’ સેવા મળશે

રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી…

8માં પગાર પંચથી લઈને CNG ગેસ સુધી, નવા વર્ષે 2026માં બદલાઈ જશે આ 10 નિયમો

New Rules in 2026: વર્ષ 2026ની શરૂઆત સાથે જ બેન્કિંગ, સેલેરી, ડિઝિટલ પેમેન્ટ, ખેડૂતો અને સામાન્ય વપરાશકર્તાઓ સંબંધિત કેટલાક મહત્વના…

જો ચાલુ લોને કોઈ વ્યક્તિનું મોત થઈ જાય તો, બાકીની લોન કોને ભરવી પડશે? જાણો શું છે નિયમ

Personal Loan Rules: ઈમરજન્સી અને બિમારી ક્યારેય સમય જોઈને આવતી નથી. ઘણી વખત એવી સ્થિતિ સર્જાય છે કે બચત પૂરી…

વિશ્વઉમિયાધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલન આયોજન કરાયું, 20 હજારથી વધુ યુવા ઉદ્યોગસાહસિકો ભાગ લેશે

સનાતન વૈદિક ધર્મ આધારિત ભારતીય સંસ્કૃતિના આદર્શોને આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના માધ્યમથી વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ-જાસપુર અમદાવાદમાં…