Ahmedabad

સંત આસારામ બાપુના 400 જેટલા આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો – 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

અમદાવાદઃ સનાતન ધર્મમાં સર્વ પિત્રુ તર્પણ વિધિ અત્યંત મહત્વપુર્ણ ગણવામાં આવે છે. દેશ અને વિદેશમાં રહેતા હિન્દુ શ્રધ્ધાળુઓ તેમના પિત્રુઓને…

“અરિહા કો વાપસ લાના હૈ” જર્મનીમાં ફસાયેલી ગુજરાતની દીકરીને ભારત લાવવા જૈન સમાજે કલેક્ટરને પાઠવ્યું “સંવેદના પત્ર”

“અરિહા કો વાપસ લાના હૈ”... કલેકટરને આવેદનપત્ર (સંવેદના પત્ર) પાઠવવાનો સિલસિલો યથાવત જમર્નીમાં ફસાયેલી 18 માસની ગુજરાતની દીકરીને ભારત લાવવા…

ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશનના મેમ્બરો ગુજરાત સિનેમેટિક ટુરિઝમ પોલિસીના લોન્ચ પ્રંસંગે હાજર રહેશે

અમદાવાદ:  ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઇએમપીપીએ)ના જોઇન્ટ સેક્રેટરી અતુલકુમાર પટેલ અને ગુજરાત કન્વિનર ઘનશ્યામ તળાવિયાએ આઈએમપીપીએ પ્રોડ્યુસર સભ્યો સાથે…

મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડે સંતુલિત અને ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ટીટીએફ – અમદાવાદ 2022માં ભાગ લીધો

કેટલાક સ્થળો અપરિવર્તનશીલ હોય છે. તેઓ તમારા પર ધીમે ધીમે વધે છે પરંતુ તેમનું ચુંબકત્વ શાશ્વત છે. મધ્ય પ્રદેશમાં આપનું…

વ્યાપાર જગત એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી ઇનિશિયેટિવ ગ્રીનપ્રિન્યોર નેશનલ મીટ કન્વેન્શન અને એવોર્ડ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું

પર્યાવરણ પ્રત્યે જાગૃત અને પર્યાવરણના અનુકૂળ વાતાવરણને વધુ સારું બનાવવા માટે સમાજે પર્યાવરણના રક્ષણને પ્રાથમિકતા આપતા સામાજિક જવાબદારીનું પાલન કરવું…

પ્રથમ વખત નવરાત્રીમાં “કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ -2022″નું અમદાવાદમાં થઈ રહ્યું છે આયોજન

નવરાત્રીને આડે થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓની થનગનાટમાં વધારો કરવા અને ઉત્સાહ ભરવાના હેતુસર અમદાવાદમાં પ્રથમ વખત…

Latest News