Ahmedabad

મુંબઈના એક હરિ ભક્ત પરિવાર દ્વારા સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાને સોનાનો હીરા જડિત મુગટ તેમજ સોનાની જનોઈ અર્પણ કરાઈ

હનુમાનજી મહારાજની સ્થાપનાને ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ બોટાદ,: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હાલ ૧૭૫ મો શતાબ્દી…

વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ જાેવા મને ના બોલાવ્યો! : કપિલ દેવ

અમદાવાદ :મહાન ઓલરાઉન્ડર અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે ચાલી રહેલા ICC વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલની મધ્યમાં પોતાના આશ્ચર્યજનક ઘટસ્ફોટથી…

ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે : અંબાલાલ પટેલ

રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે અમદાવાદ : આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે…

કોલ ઈન્ડિયા કંપનીએ કોલસો વેચીને માલામાલ થઈ, ૩ મહિનામાં ૬૮૦૦ કરોડની કમાણી કરી

નવીદિલ્હી : દેશમાં કોલસાનું મોટાપાયા પર કામ કરતી કંપનીએ તગડી કમાણી કરી છે. કોલ ઈન્ડિયા કંપનીએ કોલસો વેચીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં…

પુરાણી રૂઢિ પ્રમાણે પશુ નો બલી ચડાવવામાં આવે છે તે પણ બંધ થવું જોઈએ. પશુનો નહીં પણ પોતાની અંદર રહેલાં પશુત્વનો બલી ચડાવવો જોઈએ-શ્રી શ્રી રવિશંકરજી

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમ જ આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી હાલમાં ગુજરાત યાત્રા કરી રહ્યા છે. શ્રી…

મોરારી બાપુએ જ્ઞાન, શાંતિના સંદેશ સાથે દિવાળી, નવા વર્ષની શુભેચ્છા પાઠવી

પૂજ્ય મોરારી બાપુનો દિવાળી, નવા વર્ષના તહેવાર પર પ્રેરણાત્મક શુભસંદેશ દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણીના ઉત્સાહ વચ્ચે આધ્યાત્મિક ગુરુ…