Ahmedabad

નવરંગપુરા શ્રીઅંબાજી માતાજી મંદિરમાં ચૈત્ર માસમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણી

નવરંગપુરા ગામ ખાતે આવેલ ૪૦૦ વર્ષ જુના મંદિરમાં શ્રી અંબાજી માતાજી નવરંગપુરામાં માતાજીએ માઉભક્તોને કળિયુગમાં દર્શનથી આર્શીવાદ આપવા અષાઠ સુદ-૧૨…

દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવા હેતુ શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન

જશોદા નગર ચોકડી ખાતે આયોજિત એક પ્રેસ વાર્તામાં શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળના કમિટી મેમ્બર્સ એ જણાવ્યું હતું કે,…

ઈન્ફિનાઈટ સ્માઇલ ફાઉન્ડેશન અને Calorx Olive સ્કૂલ સાથે મળીને પક્ષીઓ 4,000 માટીના કુંડાનું વિતરણ કરશે

અમદાવાદ: ઇન્ફાઇનાઇટ સ્માઈલ ફાઉન્ડેશન, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કેલોર્ક્સ ઓલિવ ઈન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી, ટકાઉ જીવન અને સામુદાયિક જોડાણને પ્રોત્સાહન…

જાણીતા વાસ્તુ નિષ્ણાત ડૉ. સંતોષ ગુરુ આપશે મફત વાસ્તુ કન્સલ્ટેશન…

અમદાવાદમાં આવેલ "મહાવિદ્યા" ખાતે ફ્રી વાસ્તુ કન્સલ્ટેશન યોજાશે. 11મી એપ્રિલ, 2024- ગુરુવારના રોજ આયોજિત આ કન્સલ્ટેશન પ્રોગ્રામમાં વાસ્તુ એક્સપર્ટ ડૉ.…

શૌર્ય અને સમર્પણની ભુલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ ‘કસૂંબો’ એ સિનેમામાં રચ્યો ઇતિહાસ

અમદાવાદ : શૌર્ય અને સમર્પણની ભુલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ ‘કસૂંબો’ એ સિનેમામાં સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા…

અમદાવાદ સ્ટાર્ટઅપ BRIJ ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડને વાઇબ સમિટમાં ખુબ સારો પ્રતિસાદ

વાઇબ સમિટ માં ઘણી નવી અને દૂરદર્શી કંપની અને બ્રાન્ડસ દ્વારા પ્રદર્શની સેન્ટર ખાતે મોટી સંખ્યા માં સ્ટોલ રાખવામાં આવેલ…