મોસાળમાં મામાના ઘરે ભગવાન જગન્નાથ

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ભગવાન જગન્નાથજીના સરસપુર રણછોડજી મંદિરમાં મોસાળમાં મામાના ઘરે ભગવાન જગન્નાથ રહેવા પહોંચી ગયા છે જેથી રણછોડજીના મંદિરને વિવિધ ફુલથી સજાવવામાં આવ્યું છે.

Share This Article