ભગવાન જગન્નાથજીના સરસપુર રણછોડજી મંદિરમાં મોસાળમાં મામાના ઘરે ભગવાન જગન્નાથ રહેવા પહોંચી ગયા છે જેથી રણછોડજીના મંદિરને વિવિધ ફુલથી સજાવવામાં આવ્યું છે.
સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર ૨ લોકોની ધરપકડ
સુરત : ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને માર મારવામાં...
Read more