Rudra

Follow:
2346 Articles

‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષે નિધન, જાણો મોત પહેલા કોને કર્યો હતો છેલ્લો મેસેજ?

એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કાંટા લગા ગર્લ અને બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ શેફાલી જરીવાલાએ દુનિયાને અલવિદા કહી…

Tags:

એક રાતનો શરીર સંબંધ, પછી તું તારા રસ્તે હું મારા રસ્તે! અહીં 10માંથી 7 પુરુષો કરે છે ‘વન નાઈટ સ્ટેન્ડ’?

21મી સદીમાં "વન નાઈટ સ્ટેન્ડ" વિશ્વના અનેક દેશોમાં તે સામાન્ય બની ગઈ છે. ભારતની અંદર પણ હવે ધીમે ધીમે તેનો…

ચોમાસામાં પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે ગુજરાતનું આ સ્થળ

સાપુતારા : ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે હાલ ડાંગ જિલ્લામાં વરસાદ સાથે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ…

Tags:

હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈ સુધી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જાેર વધ્યુ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,…

અમદાવાદ પોલીસનું જાહેરનામું : 148મી રથયાત્રાને પગલે આજે રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા

અમદાવાદ : અતિ પવિત્ર ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીનો કલાકો જ બાકી છે. આવતીકાલે શુક્રવારે (૨૭ જૂન) ભગવાન જગન્નાથ ભક્તોને…

Tags:

મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન

અમદાવાદ : શહેરના જમાલપુર મંદિરેથી શુક્રવારે (૨૭ જૂન) જગન્નાથજી ભગવાન નગરયાત્રાએ નીકળશે. જાેકે, આ પહેલાં દર વર્ષની જેમ આ વર્ષે…

Tags:

આંગણવાડી પ્રવેશોત્સવ 2025: છેલ્લા ત્રણ વર્ષમાં 5 લાખથી વધુ બાળકોએ આંગણવાડી પ્રવેશ મેળવ્યો

રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે તેમને યોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ૩ થી…

Tags:

મોહિત સુરીએ ‘હમસફર’ તેમના માટે શા માટે ખૂબ ખાસ છે તે અંગે વાત કરી

યશ રાજ ફિલ્મ્સ અને મોહિત સૂરીની ફિલ્મ સૈયારા આ વર્ષના શ્રેષ્ઠ રોમેન્ટિક આલ્બમ તરીકે ઉભરી રહી છે. અને હવે આ…

Tags:

કેસર કેરી મહોત્સવ-2025માં સૌથી વધુ રૂ. 4 કરોડની કિંમતની 3.30 લાખ કિગ્રાથી વધુ કેરીનું વેચાણ થયું

અમદાવાદ : દેશના ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના…

Tags:

અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા 23,884 સુરક્ષાકર્મીઓ ખડે પગે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૮મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની…

- Advertisement -
Ad image