Rudra

Follow:
2181 Articles

ગ્રામ પંચાયત ચૂંટણી: જામનગર જિલ્લાની 87 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ

જામનગર : જામનગર જિલ્લાની કુલ 266 ગ્રામ પંચાયતોમાં આગામી 22 જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ…

અમદાવાદ પ્લેન ક્રેશ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટિ થતાં ગુજરાતમાં શોકનો માહોલ

અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે (૧૨ જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત ૯૧ લોકોના મોત નીપજ્યા છે.…

પંજાબમાં આદેશ મેડિકલ યુનિવસિર્ટીના ર્પાકિંગમાં કારમાંથી ઈન્ફ્લુએન્સર કંચન તિવારીનો મૃતદેહ મળ્યો

ભટિંડા : પંજાબના ભટિંડાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં, આદેશ મેડિકલ યુનિવસિર્ટીના ર્પાકિંગમાં એક કારમાંથી એક ફીમેલ ઈન્ફ્લુએન્સરનો…

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેન ક્રેશ થતાં પહેલા પાયલટ શું કહેવા માંગતા હતા?

અમદાવાદ : કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે, ભારતીય રેલ્વે ફસાયેલા મુસાફરો અને તેમના પરિવારોને બહાર કાઢવામાં મદદ કરવા માટે…

ગજબ! AIની મદદથી 19 વર્ષ બાદ ગર્ભવતી થઈ મહિલા, 15 વાર કરાવી ચૂકી હતી IVF, નિ:સંતાન દમ્પતિ માટે આશાનું કિરણ

દુનિયામાં ઘણાં એવા દમ્પતિ છે, જે હજુ પણ માતા પિતાના બનવાના સુખથી વંચિત છે. IVF, સરોગેસી જેવી ગણી ટેક્નોલોજી હોવા…

કેસરી ચેપ્ટર 2: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગની રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યા અને ક્યારે જોઈ શકશો?

મુંબઈ : થિયેટરોમાં જોરદાર ચાલ્યા પછી કેસરી ચેપ્ટર 2- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાઘ 13મી જૂનથી ખાસ જિયોહોટસ્ટાર પરથી…

ભાઈ ભાઈ… જેટલી યાત્રા કરશો એટલા જ FASTagsમાંથી રૂપિયા કપાશે! કેવી રીતે કામ કરશે કિલોમીટર બેસ્ડ ટોલ પોલિસી?

માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દેશમાં ઘણાં નવા ટોલ નિયમો અમલમાં મૂકવાની યોજના બનાવી રહ્યું છે. આ નિયમ અંતર્ગત…

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી રથયાત્રાની વિધિનો પ્રારંભ, જળયાત્રાનું આયોજન કરાયું

અમદાવાદ : અમદાવાદ ખાતે આવનારી 27 જૂને અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે જમાલપુર મંદિરથી ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે.…

આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારના વિભાગોની સજ્જતાની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા…

રેલવે યાત્રીઓને મળશે મોટી રાહત, આ મહત્વના નિયમમાં કર્યો મોટો ફેરફાર

નવી દિલ્હી : મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ, ભારતીય રેલ્વેએ નિર્ધારિત પ્રસ્થાનના 24 કલાક પહેલા અંતિમ પેસેન્જર ચાર્ટ જાહેર કરવાનું…

- Advertisement -
Ad image