જામનગર : જામનગર જિલ્લાની કુલ 266 ગ્રામ પંચાયતોમાં આગામી 22 જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ…
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે (૧૨ જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત ૯૧ લોકોના મોત નીપજ્યા છે.…
ભટિંડા : પંજાબના ભટિંડાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં, આદેશ મેડિકલ યુનિવસિર્ટીના ર્પાકિંગમાં એક કારમાંથી એક ફીમેલ ઈન્ફ્લુએન્સરનો…
અમદાવાદ : કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે, ભારતીય રેલ્વે ફસાયેલા મુસાફરો અને તેમના પરિવારોને બહાર કાઢવામાં મદદ કરવા માટે…
દુનિયામાં ઘણાં એવા દમ્પતિ છે, જે હજુ પણ માતા પિતાના બનવાના સુખથી વંચિત છે. IVF, સરોગેસી જેવી ગણી ટેક્નોલોજી હોવા…
મુંબઈ : થિયેટરોમાં જોરદાર ચાલ્યા પછી કેસરી ચેપ્ટર 2- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાઘ 13મી જૂનથી ખાસ જિયોહોટસ્ટાર પરથી…
માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દેશમાં ઘણાં નવા ટોલ નિયમો અમલમાં મૂકવાની યોજના બનાવી રહ્યું છે. આ નિયમ અંતર્ગત…
અમદાવાદ : અમદાવાદ ખાતે આવનારી 27 જૂને અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે જમાલપુર મંદિરથી ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે.…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા…
નવી દિલ્હી : મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ, ભારતીય રેલ્વેએ નિર્ધારિત પ્રસ્થાનના 24 કલાક પહેલા અંતિમ પેસેન્જર ચાર્ટ જાહેર કરવાનું…

Sign in to your account