Rudra

Follow:
2346 Articles

સાવરકુંડલાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સને સિંહના બે નખ અને કાળિયાર હરણના ચામડા સાથે ઝડપી પાડ્યો

અમરેલી : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી…

સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેના વિવાદમાં રાજકારણ? મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત‘નું આયોજન

સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે થયેલા વિવાદમાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો…

ઉત્તર કોરિયાએ નવા વોન્સન બીચ રિસોર્ટમાં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

ઉત્તર કોરિયા તાજેતરમાં ખુલેલા મેગા બીચ રિસોર્ટમાં વિદેશી પ્રવાસીઓના પ્રવેશને સ્થગિત કરી રહ્યું છે, આ પગલું આ સંકુલની સંભાવનાઓને ધૂંધળી…

કેલિફોર્નિયામાં યોજાશે અનોખી સ્પર્ધા, શ્વાન સર્ફબોર્ડ પર સર્ફિંગ કરતા જોવા મળશે

કેલિફોર્નિયા : વાર્ષિક વર્લ્ડ ડોગ સર્ફિંગ ચેમ્પિયનશિપ આવતા મહિને કેલિફોર્નિયામાં યોજાશે, જે એક અનોખી પ્રાણી જળ રમતોની ઇવેન્ટ છે જેમાં…

Tags:

આ દેશમાં મતાધિકારીની ઉંંમર ઘટાડીને ૧૬ વર્ષ કરવામાં આવી, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

એક સીમાચિહ્નરૂપ પગલામાં, યુનાઇટેડ કિંગડમ મતદાનની ઉંમર ઘટાડીને ૧૬ વર્ષ કરવા જઈ રહ્યું છે, આ ર્નિણય લેબર પાર્ટીની આગેવાની હેઠળની…

ચિરીપાલ ગ્રુપ અને મિર્ચીએ સસ્ટેનેબીલીટીના સ્ટ્રોંગ મેસેજ સાથે ગ્રીન યોદ્ધા કેમ્પેઈનનું આયોજન કરાયું

હાલમાં અમદાવાદે એક વાઇબ્રન્ટ સેલિબ્રેશન જોયું. ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા કેમ્પેઈનનો ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટ શરૂ થયો. ચિરિપાલ ગ્રુપ અને મિર્ચીએ…

Tags:

ભારતના પાડોશી દેશમાં વરસાદે તબાહી મચાવી, અચાનક પૂરના કારણે ૧૧૬ લોકોના મોત

કરાચી : ૨૬ જૂનથી પાકિસ્તાનમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે દેશમાં ભારે તબાહી મચી ગઈ છે.…

Tags:

‘જાે મને જેલમાં કંઈ થાય તો આર્મી ચીફ મુનીરને જવાબદાર ગણવા’: પાક. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન

ઇસ્લામાબાદ : જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને કસ્ટડીમાં જાે કોઈ નુકસાન થાય…

ઇરાકમાં પાંચ માળના શોપિંગ મોલમાં ભીષણ આગ લાગતાં ૬૦ લોકોના મોત

બગદાદ : પૂર્વી ઇરાકના અલ-કુટ શહેરમાં એક હાઇપરમાર્કેટમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા ૬૦ લોકો માર્યા ગયા અને ઘણા લોકો…

Tags:

૧૧ તાલુકા પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મુખ્યમંત્રીની વહીવટી મંજૂરી મળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી જિલ્લા અને તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન અને સુવિધાસભર બનાવવાનો અભિગમ અપનાવ્યો…

- Advertisement -
Ad image