Rudra

Follow:
1654 Articles

ઓલ ઇન્ડિયા રેડિયો ખાતે વિસામો કિડ્સના બાળકોએ રેકોર્ડિંગનો અનુભવ લીધો

અમદાવાદ : વિસામો કિડ્સ વંચિત બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ આશ્રય ગૃહ છે, ત્યાંના બાળકોના એક જૂથનો અમદાવાદમાં આકાશવાણી…

Tags:

અમિતાભ બચ્ચનને “હેપ્પી ચકલી ઘર”ની ભેટ આપવાની તસવીરો કેબીસીએ રિલીઝ કરી, મહાનાયકે ગુજરાતી યુવકોની પ્રવૃતિને બિરદાવી

ટેલિવિઝનની દુનિયામાં "કૌન બનેગા કરોડપતિ" નામનો શો છેલ્લાં 25 જેટલાં વર્ષોથી ખુબ લોકપ્રિયતા ધરાવે છે, તેનું સૌથી મોટુ કારણ આ…

સલમાન ખાનની ફિલ્મ સિકંદરની રિલીઝને લઈને મોટી અપડેટ, જાણો ક્યારે થશે રિલીઝ

આ વર્ષે ઈદના અવસર પર બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાનની નવી ફિલ્મ 'સિકંદર' રીલીઝ થવાની છે તે પહેલા ફિલ્મમેકર્સ…

મહાકુંભમાં ખડેપગે રહી સેવા કરનાર સફાઈ કામદારોને લઈને સીએમ યોગી આદિત્યનાથે કરી મોટી જાહેરાત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ૪૫ દિવસ સુધી ચાલેલા મહાકુંભનું ૨૬ ફેબ્રુઆરીએ સમાપન થયું છે. જાેકે, હજી પણ મેળામાં અમુક સટલો…

Tags:

ભારતીયો અહીં શિક્ષણ મેળવી પોતાના દેશમાં કંપનીઓ ખોલીને અબજોપતિ બને છે : ટ્રમ્પ

વોશિંગ્ટન : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને સ્થાનિક યુનિવર્સિટીઓમાંથી ગોલ્ડ કાર્ડ નાગરિકતા ધરાવતા ભારતીય સ્નાતકોને નોકરી પર રાખવાનો નિર્દેશ આપ્યો…

Tags:

કોંગોમાં રહસ્યમય વાયરસે મચાવ્યો હાહાકાર, 50 લોકોના મોત, લક્ષણ દેખાયાના 48 કલાકમાં દર્દીનો લઈ લે છે ભોગ

બ્રાઝાવિલ : આફ્રિકન દેશ ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં એક રહસ્યમય રોગે વિશ્વમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. સૌથી પહેલાં તે જાન્યુઆરી…

ગુજરાતમાં ઐતિહાસિક ચુકાદા : પોક્સો કેસમાં એક જ દિવસમાં 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા

ગાંધીનગર : રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર સદંતર અંકુશ લાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…

Tags:

બનાસકાંઠામાં બસ અને બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળે જ મોત

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાનાં અમીરગઢમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં, ખુણીયા પાટિયા નજીક રાજસ્થાન રોડવેઝની એક બસ…

ગુજરાતની આ યોજના અંતર્ગત નવવધુઓને 2023-24માં કુલ 13.51 કરોડથી વધુ સહાય ચૂકવાઈ

ગાંધીનગર : વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા કુંવરભાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્ય મંત્રી…

ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યાં ધોરણ અને ક્યા પુસ્તકોમાં થશે ફેરફાર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય શાળા પાઠ્‌યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ધો.૧, ૬થી ૮ અને ધો.૧૨ના પાઠ્‌યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો…

- Advertisement -
Ad image