Rudra

Follow:
2346 Articles

સુરતમાં ગણેશ વિસર્જન માટે 21 કુત્રિમ અને 3 કુદરતી ઓવારા તૈયાર કરાયા

સુરત : બુધવારથી ગણેશોત્સવના આરંભની સાથેજ સુરત શહેરમાં અંદાજિત 81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તંત્ર દ્વારા વિસર્જન માટે…

Tags:

આજે ગુજરાતના 16થી વધુ જિલ્લામાં એલર્ટ, છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મેઘાની રમઝટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 148 તાલુકાઓમાં વરસાદ…

TikTokએ ગુડગાંવ ઓફિસ માટે નવી ભરતી શરૂ કરી, શું ટીકટોકની ભારતમાં થઈ રહી છે વાપસી?

TikTok Recruitment: ભારતમાં ટીકટોકને બેન થયા ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે. જૂન 2020માં જ્યારે ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ…

Tags:

જાફરાબાદના દરિયામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો, હજુ ૮ ખલાસી લાપતા

અમરેલીઃ એક સપ્તાહ પહેલા અમરેલીના જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. તેમાં 3 જેટલી બોટ 11 જેટલા…

Tags:

કચ્છમાં ભયંકર અકસ્માત, ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડીને એક્ટિવા પર પડ્યું, ૩નાં મોત

કચ્છના મુન્દ્ર-ખેડોઈ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરનું કન્ટેનર એક્ટીવા પર પડતા ૩ લોકોના મોત નિપજ્યાં છે. આ અકસ્માત…

દાદાગીરી તો જુઓ… વાલીઓએ LC માટે અરજી કરી, તો સેવન્થ ડે સ્કૂલે વિદ્યાર્થીઓને હાંકી કાઢવાની ધમકી આપી

અમદાવાદ : અમદાવાદના મણીનગર ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની શાળા પરિસર બહાર હત્યા અને સ્કૂલ પ્રશાસન તરફથી બેદરકારીને લઈને…

ગુજરાતમાં સાવર્ત્રિક મેઘ મહેર, જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો?

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાવર્ત્રિક વરસાદના પરિણામે તા.…

Tags:

કર્ણાટક-કેરળ બોર્ડર પર બસની બ્રેક ફેલ થતાં પેસેન્જર શેલ્ટર સાથે અથડાઈ, ૬ લોકોના મોત

મેન્ગ્લુરુ : ગુરુવારે (૨૮ ઓગસ્ટ) કર્ણાટક-કેરળ સરહદ પર આવેલા તાલાપડી નજીક એક દુ:ખદ અકસ્માત થયો, જ્યારે કાસરગોડથી મેંગલુરુ જઈ રહેલી…

રાજસ્થાન હાઈકોર્ટે ૨૦૨૧ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા રદ કરી

જયપુર : રાજસ્થાન હાઈકોર્ટે ગુરુવારે પેપર લીક અને રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનના સભ્યોની સંડોવણીના આરોપોને કારણે વિવાદાસ્પદ ૨૦૨૧ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર…

Tags:

આ રાજ્યમાં મહિલાઓને દર મહિને મળશે ૨,૧૦૦ રૂપિયાની સહાય, ૧૯-૨૦ લાખ મહિલાઓને મળશે લાભ

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર ૨૫ સપ્ટેમ્બરથી ‘દીન દયાળ લાડો લક્ષ્મી યોજના‘ લાગુ કરશે,…

- Advertisement -
Ad image