Rudra

Follow:
1642 Articles

ગાઝા પટ્ટી પર ફરી મોતનું તાંડવ, ઈઝરાયલના હુમલામાં 12 મહિલાઓ અને બાળકો સહિત 32ના મોત

ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો જેમાં બાર જેટલી મહિલાઓ અને બાળકો સહિત 32 લોકોનાં મોત થયા…

અમદાવાદ : ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહના ઉજવણી કરવામાં આવી

અમદાવાદઃ શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહની ઉજવણી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવી હતી. આ સમારોહમાં વિવિધ…

Tags:

આનલ કોટક દ્વારા SHE TEAMના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓને સન્માનિત કરાયા

અમદાવાદઃ સ્વાદપ્રિય શહેરીજનો માટે આનલ કોટકનું નામ હવે અજાણ્યું રહ્યું નથી. ત્યારે હવે શહેરીજનો સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકે તે…

એગ્રીકોન ન્યુટ્રીટેકે ‘એગ્રોસિલ’ બ્રાન્ડ હેઠળ 47 નવી માઇક્રોન્યુટ્રિઅન્ટ પ્રોડક્ટસ કરી લોન્ચ

એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ, જે અગાઉ એગ્રીકોન ફર્ટિલાઇઝર્સ, વડોદરા તરીકે જાણીતી હતી, તેણે એગ્રોસિલ બ્રાન્ડ હેઠળ 47 નવી માઇક્રોન્યુટ્રિઅન્ટ પ્રોડક્ટસ લોન્ચ…

સાયકનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સાયકનોફેસ્ટ 2025નું આયોજન કરાશે

અમદાવાદ સ્થિત સાયન્ટિસ્ટ અને શિક્ષણવિદ્ ડૉ. મેઘા ભટ્ટ દ્વારા સ્થાપિત સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન, સાયનોફેસ્ટ 2025 નું આયોજન કરવા જઈ રહ્યું…

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેટર એનર્જી કંપનીના ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું…

દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ વર્ષ 2024-25માં કાર્ગો હેન્ડલિંગમાં 150 MMTનો આંકડો પાર કરી ઇતિહાસ રચ્યો!

ભારતના અગ્રણી દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે તેના વારસાને મજબૂત બનાવતી એક સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં, દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫…

પાપુઆ ન્યૂ ગિનીમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીનું એલર્ટ જાહેર કરાયું

અમેરિકાના જીઓલોજિકલ સર્વે મુજબ, ન્યુ બ્રિટન ટાપુના દરિયાકાંઠે 6.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તે જ સમયે, ન્યૂ બ્રિટન આઇલેન્ડના દરિયાકાંઠે…

રજનીકાંતની 171મી ફિલ્મ ક્યારે થશે રિલીઝ, ‘કુલી’ની રિલીઝ ડેટ થઈ જાહેર

સુપરસ્ટાર રજનીકાંત અને ડાયરેક્ટર લોકેશ કનાગરાજની એક્શન ફિલ્મ ‘કુલી’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ…

Tags:

તાંત્રિક વિધિની બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષ કેદની સજા

સુરત : આઠ વર્ષ પહેલા સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનાર જૈન મુનિ…

- Advertisement -
Ad image