Rudra

Follow:
2346 Articles

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75માં જન્મ દિવસે થશે “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫માં જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ…

Tags:

ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ ૨.૦૧ કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા, જાણો કોણ અને કેવી રીતે આ યોજનાનો લાભ લઈ શકે?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’માં તા. ૨૭ ઓગસ્ટ-૨૦૨૫ની સ્થિતિએ રેકોર્ડબ્રેક કુલ…

Tags:

આઈઆઈએમએમ અમદાવાદ શાખાએ વિશ્વ ઓઝોન દિવસે વૃક્ષારોપણ અભિયાનથી નૅટકોમ 2025ની તૈયારીઓની શરૂઆત કરી

આઈઆઈએમએમ અમદાવાદ શાખાએ વિશ્વ ઓઝોન દિવસે વૃક્ષારોપણ અભિયાનથી નૅટકોમ 2025ની તૈયારીઓની શરૂઆત કરી   અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મટેરિયલ્સ મેનેજમેન્ટ,…

Tags:

લક્ઝરી મેન્સવેર માટે હવે અમદાવાદમાં અસુકા ફ્લેગશિપ સ્ટોર તૈયાર, હૈદરાબાદ અને મુંબઈમાં સફળ સ્ટોર્સ બાદ ત્રીજું ફ્લેગશિપ ડેસ્ટિનેશન બનશે

અમદાવાદ: ભારતના અગ્રણી લક્ઝરી મેન્સવેર માંના એક, અસુકા કોચરે અમદાવાદમાં તેના નવા ફ્લેગશિપના સ્ટોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે. જોવા…

Tags:

અમિતભાઈ શાહે ₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું

ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા…

Tags:

ઈતિહાસ રચાયો : ભુજમાં 11 હજાર દીકરીઓએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું

આજની યુવાપેઢીના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિમાં ‘વીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મ’ના મંત્રને સામાજિક સ્તરે સકારાત્મક અને પ્રતિકારાત્મક માનસિકતાને…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનને 4 વર્ષ પૂર્ણ, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થિનીઓ માટે આશિર્વાદ રૂપ બની

ગાંધીનગર: 13 સપ્ટેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનને 4 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમ્યાન મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

પહેલા આઉટ કર્યો અને પછી આંખો બતાવી… શું આ વખતે ગિલ પાકિસ્તાની બોલરને જવાબ આપી શકશે?

એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમ પોતાની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. બંને ટીમો વચ્ચે આ મેચ 14 સપ્ટેમ્બરે દુબઈના…

PM મોદીના જનમદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં 378 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે

અમદાવાદ: ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર, શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની બેઠક 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસે…

Tags:

ચેકના પાછળ સહી કરવી કેમ જરૂરી છે? 90 ટકા લોકો નહીં જાણતા હોય સાચું કારણ

આપણે ઘણીવાર બેંકમાં ચેક જમા કરીએ છીએ, પણ મોટાભાગના ગ્રાહકોને એ ખબર નથી હોતી કે ચેકના પાછળ હસ્તાક્ષર કેમ કરાવાય…

- Advertisement -
Ad image