Rudra

Follow:
2351 Articles
Tags:

બબીતા ફોગાટે બ્રિજભૂષણને વિરુદ્ધ કાવતરું રચ્યું, અમારો ઉપયોગ કર્યો : સાક્ષી મલિક

મુંબઈ : ઓલિમ્પિક મેડાલિસ્ટ સાક્ષી મલિકે ભાજપના નેતા અને કુસ્તીબાજ બબીતા ફોગાટ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે,…

“તે પોર્ન જોતી અને સેક્સની અંગત પળો રેકોર્ડ કરવા કહેતી” પતિએ લગાવ્યા એવા એવા આરોપ કે…

પંજાબ : આ ર્નિણય પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે પત્ની માટે તેના પતિને નપુંસક કહેવો માનસિક…

અમેરિકામાં મંગળવારે કેમ યોજાય છે ચૂંટણી? 170 વર્ષની પરંપરા અકબંધ, સામે આવ્યુ મોટું કારણ

2024 US Presidential Election : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ નજીક છે. રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બરે યોજાશે. એ દિવસ મંગળવાર છે.…

કપિલ શર્મા એક એપિસોડના કેટલા રૂપિયા લે છે? સંપત્તિમાં મોટા મોટા એક્ટરને મારે છે ટક્કર

મુંબઈ : કપિલ શર્મા એક એવો કોમેડિયન છે. જેમણે ટીવીના પડદાં પર મોટું નામ કમાયું છે. કદાચ કોઈ ટીવી સ્ટારે…

પુણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે વોશિંગ્ટનનું ‘અતિ સુંદર’ પ્રદર્શન, કીવી બેટ્સમેન થઈ ગયા લાચાર

IND vs NZ 2nd Test match: 3 વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ મેચ રમી રહેલા વોશિંગ્ટન સુંદરે 59 રન આપીને…

રાજકોટ : આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલની ભવ્ય સ્મરણાંજલિ સભા યોજાશે

રાજકોટ : સમગ્ર ભારતમાં વસતા કૂર્મી પટેલોની સામાજિક એકતા અને વૈચારિક ક્રાંતિના ઉદેશ્યથી નવગઠિત સામાજિક સંગઠન "આંતરરાષ્ટ્રીય કુર્મી સેના" દ્વારા…

દિવાળીના રજાઓમાં ભારતીય ટૂરિસ્ટોને આવકારવા શ્રીલંકા ટુરિઝમ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ

તાજેતરમાં કોલંબોના પ્રસિદ્ધ તાજ સમુદ્ર હોટેલમાં એક સ્નેહમિલન ભોજન કાર્યક્રમમાં શ્રીલંકા ટુરિઝમ બોર્ડના 5 જેવા સિનિયર ઑફિસર્સના ટીમ એ ગુજરાત…

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારની મોટી જાહેરાત, કૃષિ રાહત પેકેજ કર્યું જાહેર

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિ મંત્રી રાધવજી પટેલે કરી જાહેરાત અસરગ્રસ્ત ખેડૂતોને નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ…

વડોદરામાં હરણી બોટ કાંડ પછી સ્કૂલોના પ્રવાસને લઈને સરકારી ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી

વડોદરા હરણી બોટ અકસ્માતમાં અનેક માસુમ બાળકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની મુલાકાત…

દેશમાં સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કેટલામાં નંબરે? રોજ થાય છે 270 ફ્લાઇટ ઓપરેટ

અમદાવાદ : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું છે. દર 5.33 મિનિટે એક ફ્લાઇટ ચાલે છે.…

- Advertisement -
Ad image