Rudra

Follow:
1750 Articles
Tags:

સતાધારને કોણ કરી રહ્યું છે બદનામ? આપાગીગાના વંશજે કર્યો મોટો ખુલાસો

જુનાગઢ : સતાધાર જગ્યાને લઈને ચાલી રહેલા વિવાદમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આપાગીગાના વંશજ મોટાભાઈ સવંતે ખુલાસો કર્યો છે.…

શું ખરેખર સોનાક્ષી સિન્હા પ્રેગ્નેન્ટ છે? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો

મુંબઈ : બોલિવૂડના ફેમસ કપલ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.…

Tags:

પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને નહીં રહેવું પડે જેલમાં, હાઇકોર્ટે આપ્યાં વચગાળાના જામીન, જાણો શું છે સમગ્ર કેસ

હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં મચેલી ધક્કામુક્કીના કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને…

Tags:

નિક ઈન્ડિયાએ અમદાવાદમાં બાળકો સાથે કરી ક્રિસમસની જોરદાર ઉજવણી

ક્રિસમસ ખાસ કરીને બાળકો માટે ચમત્કાર અને અજાયબીઓનો સમય હોય છે. ઝગમગતી સજાવટો, ખુશીભર્યા કેરોલ્સ અને સાંતાની બહુપ્રતિક્ષિત મુલાકાતના રોમાંચ…

Tags:

અમદાવાદમાં બ્રાન્ડ ગુજરાત ક્લબ દ્વારા ‘બ્રાન્ડ ફેસ્ટ 4.0’નું આયોજન, જાણો સ્થળ અને તારીખ

અમદાવાદ: બ્રાન્ડ ક્લબ ગુજરાત, એડવર્ટાઈઝિંગ અને માર્કેટિંગ કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સની સંસ્થા છે, જેમના દ્વારા 14 અને 15 ડિસેમ્બરના રોજ બ્રાન્ડ ફેસ્ટની…

સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં ઓપન સ્ટેન્ડિંગ વેઇટ બેરિંગ MRIથી જોઇન્ટ સંબંધીત સમસ્યાનું સચોટ નિદાન

અમદાવાદ : સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ, બે દાયકાથી વધુ સમયથી સ્પાઇન કેરમાં અગ્રણી છે, જે તેના અદ્યતન ડાયગ્નોસ્ટિક સાધનોમાં ઓપન સ્ટેન્ડિંગ…

Tags:

જામકંડોરણામાં સામૂહિત આપઘાત, માતાએ બંને સંતાનોને ઝેર આપી પોતે કરી લીધી આત્મહત્યા

રાજકોટના જામકંડોરણામાં શ્રમિક કુટુંબે સામૂહિક આત્મહત્યા કરી છે. દાહોદના શ્રમિક કુટુંબે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.…

ગુજરાતમાં હાડ ગાળતી ઠંડી વચ્ચે અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીએ પહોંચી ગયું છે અને ઠંડી ધીમે ધીમે રાજ્યમાં જોર પકડી રહી છે, નલિયામાં…

Tags:

ઓવૈસી પોતાના ધર્મની રક્ષા માટે બોલી શકે, તો હું મારા રાજ્યની ભોળી દીકરીઓના રક્ષણ માટે બોલું છું : હર્ષ સંઘવી

અમદાવાદના પાલડીમાં આવેલું વિશ્વ હિન્દુ પરિષદનું કાર્યાલય હવે નવા મિશન અને નવા આકાર સાથે ઉભું થવા જઈ રહ્યું છે. જેનું…

સુરેન્દ્રનગરમાં સાયલ-પાળીયાદ હાઇવે પર ડમ્પર ચાલકે 45 ઘેટા-બકરાને કચડી નાખ્યા, પશુપાલકને પણ ઉડાડ્યો

સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 45 ઘેટાબકરાના મોત થયા છે. સાયલા પાળિયાદ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે 45 ઘેટાબકરા હડફેટે લઈને…

- Advertisement -
Ad image