Rudra

Follow:
2351 Articles

IITમાં પ્રવેશનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે Good News, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે લોન્ચ કર્યું આકાશ ઈન્વિક્ટસ

અમદાવાદ: દેશભરમાં પરીક્ષા તૈયારી સેવાઓમાં અગ્રણી સ્થાને રહેલા આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) એ "આકાશ ઇન્વિક્ટસ" ના ઉદ્ઘાટનની ઘોષણા કરી…

અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં GCCI દ્વારા એન્યુઅલ ટ્રેડ એક્સપો GATE 2025નો શુભારંભ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(જીસીસીઆઈ)ના…

તલગાજરડા ખાતે 48 માં હનુમંત મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરાયો

ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે 48 માં હનુમંત મહોત્સવનું આજે ગુરુવારે સાંજે 8-00 કલાકે પં.જયતીર્થ મેવુન્ડીના શાસ્ત્રીય ગાયનથી મંગલાચરણ થયું. પ્રારંભમા…

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ બની શિક્ષણનુ મંદિર, કેદી વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ

ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરીક શિક્ષણથી વંચિત…

કંપનીમાં કુલરનું ઠંડુ પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોને ઝેરી અસર થતા હોસ્પિટલ ખસેડાયા

સુરતના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાબતે…

ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો, હવે વિકાસના કામો માટે 1.50 કરોડના 2.50 કરોડ રૂપિયા આપવામાં આવશે

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના નિર્માણના આહવાનને ગુજરાતમાં વિકસિત ગુજરાતથી ઝિલી લેવાની દિશામાં એક…

Tags:

15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, નવા સંગઠનની રચના પર ચર્ચા થશે

અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના ૮૪માં અધિવેશનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય બાબતે ચર્ચા કરતાં કે.સી. વેણુગોપાલે કહ્યું હતું…

કેનેરા HSBC લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા યુનિટ લિંક્ડ વ્યક્તિગત બચત જીવન વીમા યોજના પ્રોમિસ4ગ્રોથ પ્લસ લોન્ચ કરાઈ

નવી દિલ્હી: કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ લિમિટેડ (‘‘કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ’’) દ્વારા તેના ગ્રાહકોને સંપત્તિ નિર્માણ અને જીવન રક્ષણનું સંમિશ્રણ…

જગદગુરુ શંકરાચાર્ય બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેસ પેજીસના સંસ્થાપકને આશીર્વાદ આપવા પહોંચ્યા

જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી…

જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન કરાયું

અમદાવાદ : જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા 'વિશ્વ નવકાર મહામંત્ર' દિવસનું ઐતિહાસિક…

- Advertisement -
Ad image