Rudra

Follow:
2246 Articles

મૂળ પોરબંદરના યુવકની મોઝામ્બિકમાં અપહરણ બાદ હત્યા

છેલ્લા ૧૬ વર્ષથી મોઝામ્બિક ખાતે જનરલ સ્ટોર ધરાવતા અને મૂળ પોરબંદરના વતની યુવાન નું ૩ માર્ચ, ૨૦૨૫ની રાત્રે ત્યાંના લુટારૂઓ…

IPL 2025: આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર, મેચને લઈને AMC સજ્જ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ સિઝનીની એટલે કે આઈપીએલ 2025 ની મેચ રમાવવાની શરૂઆત હવે થશે, આજે (મંગળવારે) ગુજરાત…

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2 મુસાફરો પાસેથી 2.77 કરોડનું સોનું ઝડપાયું

અમદાવાદ : ફરી એકવાર અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વખત કરોડોનું સોનું જપ્ત કરાયું છે. અબુધાબીથી આવેલ બે મુસાફરો…

કેન્દ્ર સરકારે સંસદસભ્યો અને ભૂતપૂર્વ સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો કર્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય…

દીવના કિલ્લાની મુલાકાત માટે હવે ખિસ્સુ કરવું પડશે ઢીલું, જાણો કેટલી છે ટિકિટની કિંમત

દીવના પ્રશાસન દ્વારા એક નવો ર્નિણય લેવામાં આવ્યો છે જેમાં હવેથી કિલ્લામાં પર્યટકોને એન્ટ્રી આપવા માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરી…

Tags:

TOTO India એ છેલ્લા ત્રણ વર્ષમાં WASHLET યુનિટના વેચાણમાં 2 ગણો વધારો નોંધાવ્યો

૧૯૮૦ના દાયકામાં WASHLET ની રજૂઆત પછી, અમારું WASHLET નવીનતા અને આરામનો પર્યાય બની ગયું છે, જેના પર વિશ્વભરમાં લાખો લોકો…

Tags:

વિશ્વ ટીબી દિવસ : ભારતમાં ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95% હાંસલ કરીને અગ્રેસર રાજ્ય બન્યું ગુજરાત

ગાંધીનગર : ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ગુજરાતે ૨૦૨૪માં નોંધનીય પ્રગતિ કરી…

Tags:

ખેડાનાં વરસોલા પાસે પેપર મીલમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર

ખેડા : રાજ્યમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની હતી, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા નજીક એક પેપર ફેક્ટરીમાં વિકરાળ…

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે AAPના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાની જાહેરાત

અમદાવાદ : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતનાં નેતા ગોપાલ ઇટાલિયાને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમમેદવાર બનાવવામાં આવ્યા છે. વર્ષ…

સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિવાદિત પુસ્તક અને તેના લખાણનો મામલો, જાણો દ્વારકા શારદાપીઠનાના શંકરાચાર્યએ શું કહ્યું?

અમદાવાદ : અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરનાં ગોપાળસ્વામીનાં વાર્તા પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હોબાળો થયો છે, જેમાં દ્વારકા પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય…

- Advertisement -
Ad image