News KhabarPatri

21438 Articles
Tags:

અમદાવાદમાં CNG ભાવમાં ફરી ૧ રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો

ડિસેમ્બરમાં કરાયેલા ભાવ વધારા બાદ અઢી મહિનામાં જ ફરી વધારો કરાયોઅમદાવાદ : નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી…

Tags:

ગાદીપતિ જયરામ ગીરી બાપુને દિલથી પ્રણામ જેમણે બળદેવ ગિરિ બાપુ ના સંકલ્પને વધાવ્યો : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીમહેસાણા : અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM મોદીએ હાજરી આપીને અમૂલના…

Tags:

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસની ડીલ લગભગ ફાઈનલ!

કેજરીવાલની પાર્ટી ૪ સીટો પર અને કોંગ્રેસ ૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે!નવીદિલ્હી : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી…

Tags:

બિહારના મુઝફ્ફરપુરમાં સગીરે સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું બાદમાં ફરાર થઈ ગયો

બિહારના મુઝફ્ફરપુરમાં એક સગીર સાત વર્ષની બાળકીને ટોફીની લાલચ આપીને ખેતરમાં લઈ તેની સાથે બળાત્કાર કરીને ફરાર થઈ ગયોમુઝફ્ફરપુર-બિહાર :…

Tags:

બિહારના શિવહરમાં ૧૦ વર્ષની બાળકી દૂધના ઉકળતા ટબમાં પડી જતાં દુઃખદ મૃત્યુ

શિવહર-બિહાર : બિહારના શિવહરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ૧૦ વર્ષની બાળકી દૂધના ઉકળતા ટબમાં પડી હતી.…

Tags:

સીરિયામાં દમાસ્કસ નજીક રહેણાંક વિસ્તાર પર ઈઝરાયેલના હુમલામાં બે લોકોના મોત

દમાસ્કસ-સીરિયા : સીરિયાની રાજધાની દમાસ્કસ નજીકના રહેણાંક વિસ્તારમાં બુધવારે સવારે ઇઝરાયેલના હુમલામાં બે લોકો માર્યા ગયા હતા. જાેકે, ઈઝરાયેલ દ્વારા…

Tags:

બુદ્ધ સાથે જાેડાયેલા અનેક અવશેષો ભારતથી થાઈલેન્ડ જશે

ભારત-થાઈલેન્ડ સંબંધોના સંદર્ભમાં આજે એક ખાસ દિવસનવીદિલ્હી : આજે ગુરુવાર છે અને ભારત-થાઈલેન્ડ સંબંધોના સંદર્ભમાં એક ખાસ દિવસ છે. બુદ્ધ…

Tags:

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (SSSM) અને સુરત અનએઇડેડ સ્કૂલ એસોસિએશન (SUSA), કોન્શિયસલીપના સહયોગથી મહત્વપૂર્ણ પરિસંવાદનું આયોજન

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (SSSM) અને સુરત અનએઇડેડ સ્કૂલ એસોસિએશન (SUSA), કોન્શિયસલીપના સહયોગથી, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ મહત્વપૂર્ણ પરિસંવાદનું આયોજન…

Tags:

અયોધ્યામાં પૂજ્ય મોરારી બાપુની ઐતિહાસિક રામકથાનું આયોજન

24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી સમસ્ત ભક્તજનો ‘માનસ રામ મંદિર’ કથાનું રસપાન કરશે જાણીતા આધ્યાત્મિક ગુરુ અને શ્રી રામના પરમ સાધક પૂજ્ય…

Tags:

સાંસદ પૂનમ માડમએ જામનગરથી રામભક્તોની સ્પેશિયલ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવીને અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવ્યું

ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશમાં શ્રી રામમય માહોલ બન્યો છે.…

- Advertisement -
Ad image