News KhabarPatri

21438 Articles

પૂજ્ય મોરારી બાપૂએ તમામ નાગરિકોને મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી

રૂદ્રપ્રયાગઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ તમામ નાગરિકોને મતદાન કરીને હાલ ચાલી રહેલી લોકસભા…

Tags:

ભારતીય સંસ્કૃતિના રક્ષક શસ્ત્ર અને શાસ્ત્રના પ્રખર જ્ઞાતા ચિરંજીવ દેવ ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા

ભગવાન શ્રી પરશુરામની શોભાયાત્રા શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવથી નીકળી રાયપુર દરવાજા- વેદમંદિર થઇ ફૂટબોલ ગ્રાઉન્ડ પહોચશે જેમાં અમદાવાના વિવિધ વિસ્તારો માંથી…

Tags:

સીયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકાનો 51 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

સીયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકાનો 51 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવ વલાસણ ગામમાં સ્થિત મેલડી માતાજીના…

Tags:

ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં દિવ્યાંગો,૮૦ વર્ષથી મોટી ઉંમરના વડીલોને વાહનની સુવિધા મળશે

સુવિધા માટે ૦૭૯૨૯૦૯૩૩૭૪/૦૭૯૨૩૨૫૯૦૭૪ નંબર જાહેર કરાયો ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ૦૭,મેના રોજ મતદાન થશે. આ અવસરે ગાંધીનગર ઉત્તર…

મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના ટળી, યુબીટી ના નેતા માટે આવેલું હેલીકોપ્ટર થયું ક્રેશ

મહારાષ્ટ્રના મહાડમાં શિવસેના (યુબીટી) નેતા સુષમા અંધારે માટે સભામાં લઈ જવા માટે આવેલું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. સુષમા અંધારેનું…

Tags:

બ્રાઝિલમાં અનરાધાર વર્ષાએ તબાહી મચાવી, ૧૦ ના મોત

છેલ્લા કેટલાયે દિવસોથી બ્રાઝિલ અનરાધાર વર્ષાએ માઝા મુકી છે, બુધવારે સાંજે યોજેલી પત્રકાર પરિષદમાં રાજ્યના ગવર્નર એડયુઆર્ડો લીટેએ કહ્યું હતું…

Tags:

દુબઈના નવા એરપોર્ટ પરથી ર્વાષિક ૨૬ કરોડ મુસાફરો અવરજવર કરશે

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે, યુ એ ઈ ના શાશક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ યુ એ ઈ…

કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ માટે કાયદામાં ફેરફાર કર્યા

કેનેડામાં હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર ૨૪ કલાક કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે ભારતના વિધાર્થીઓ જે કેનેડામાં ભણવા જવા…

Tags:

ડબલ મર્ડરના ગુનામાં સજા ભોગવી રહેલ, વચગાળાના જામીન પર છૂટયા બાદ ફરાર આરોપી ને પકડી પડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ 

શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં નિયમિતપણે સઘન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને નાસ્તા ફરતા આરોપીઓને પકળવા…

Tags:

પાકિસ્તાનમાં ખતરનાક માર્ગ અકસ્માત; ૨૦ ના મોત, ૧૫ લોકો ઘાયલ

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં સ્થિત કારાકોરમ નેશનલ હાઈવે પર  મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી હતી, જેમાં ૨૦…

- Advertisement -
Ad image