News KhabarPatri

21464 Articles
Tags:

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં મિક્સ ડબલ્સમાં રોહન બોપન્ના અને હંગેરીની ટેમિયા બાબોસ ફાઇનલમાં

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં મિક્સ ડબલ્સમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રોહન બોપન્ના અને હંગેરીન ટેમિયા બાબોસ ફાઇનલમાં પહોંચી ગયા છે. આ બન્નેની…

Tags:

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે ડૉલવણ ખાતે થઇ ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

વ્યારા: તાપી જિલ્લાના કલેક્ટર એન.કે ડામોરની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ડૉલવણ તાલુકાના મુખ્ય મથક ડૉલવણ ખાતે ૬૯મા પ્રજાસત્તાક પર્વની રંગારંગ સાંસ્કૃતિક…

Tags:

જાણો આસિયાન દેશો માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના અભિપ્રાય

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આસિયાન દેશોના સંદર્ભમાં લખાયેલા લેખમાં આસિયાનનાં દરેક સભ્ય દેશ માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

Tags:

આસિયાન-ભારત : સહિયારા મૂલ્યો, સમાન નિયતિ : નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૬મી જાન્યુઆરીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાનો…

Tags:

અનસોલ્ડ ભારતીય ખેલાડીઓ: આઇપીએલ ૨૦૧૮ના પ્રથમ તબક્કાનું ઓક્શન

ક્રિકેટ પ્રેમીઓને ક્રિકેટનો ઓવર ડોઝ આપવા માટે આઇપીએલ-૨૦૧૮ આવી રહ્યું છે. આઇપીએલ હંમેશાથી ચર્ચાનું કેન્દ્ર રહી છે. ક્રિકેટ પ્રેમીઓ આઇપીએલ…

પ્રસુન જોષી જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં નહીં જાય

જેએલએફ એટલે કે જયપુર લિટેરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સેંસર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી ભાગ લેશે નહિં. ઘણાં સમયથી આ…

રાષ્ટ્રીય પરેડમાં ગાંધીજીના જીવન-કવને તાદ્શ્ય  નિહાળીને દર્શકો મંત્ર મુગ્ધ

નવી દિલ્હી ખાતે આશિયાન પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ‘‘સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી’’ વિષયક…

Tags:

૨૨ વર્ષથી અંબાજી ચાલતા જતા ચાર લોકોએ બનાવ્યો સર્વ ધર્મ મોબાઇલ કેમ્પ

દરેક વ્યક્તિ વ્યક્તિગત શ્રદ્ધા ધરાવતી હોય છે. પોતાની શ્રદ્ધા પ્રમાણે અનેક મંદિરોના દર્શન કરી ભગવાન સુધી પોતાની અરજી પહોંચાડે છે…

કઇ ફિલ્મ બનશે મુંબઇ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની ઉદ્ઘાટન ફિલ્મ?

ભારતમાં ડોક્યુમેન્ટરી  ફિલ્મ મહોત્સવ માટે પ્રખ્યાત એવા ડોક્યુમેન્ટરી, ટૂંકી  અને એનિમેશન ફિલ્મ માટેના મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (MIFF)નો ભવ્ય શુભારંભ…

Tags:

ફોટોજર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એનાયત

જાણીતા ફોટો જર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, તે બદલ ટીમ ખબરપત્રી તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છા.

- Advertisement -
Ad image