News KhabarPatri

21464 Articles
Tags:

આઇસીસી વર્લ્ડ ટી20 ૨૦૨૦ ઓસ્ટ્રેલિયામાં યોજાશે

ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનાર આઇસીસી વર્લ્ડ ટી20 ૨૦૨૦ માટેના સ્થળ અને યજમાન શહેરોની પસંદગીની જાહેરાત કરવામાં આવી છે. આ યજમાન શહેરોમાં ઓસ્ટ્રેલિયાના…

Tags:

જાણો કેવી છે ટપાલીની નવી વર્દી

પોસ્ટ વિભાગે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી સાથે પરામર્શ કરી પુરૂષ અને મહિલા બન્ને ટપાલીઓ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ સંવર્ગની…

ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.75 ટકાનાં દરે થશે


ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.75 ટકાનાં દરે થશે આર્થિક સમીક્ષામાં 2018-19માં 7થી 7.5 ટકા વૃદ્ધિની ધારણા વ્યક્ત કરવામાં…

આજે ‘ગાંધી નિર્વાણ દિન’

આજે ‘ગાંધી નિર્વાણ દિન’: દુનિયામાં આજે પણ ગાંધીજીના જીવન મૂલ્યોને અનુસરનાર એક ખુબ મોટો વર્ગ છે  સાબરમતીના સંતની વિચારધારા આજે પણ…

Tags:

જાણો વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન મોંઘવારીનો સરેરાશ દર કેટલા ટકા રહ્યો?

કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ સંબંધિત બાબતોનાં મંત્રી શ્રી અરુણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા ૨૦૧૭-૧૮ પ્રસ્તુત કરી હતી. તેમણે જણાવ્યું…

Tags:

ભારતને જ્ઞાન પ્રદાતાના રૂપમાં વિકસિત થવાની જરૂર છે : આર્થિક સર્વેક્ષણ

કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા ૨૦૧૭-૧૮ રજૂ કરતા જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના રૂપમાં આવ્યા ઉપરાંત ભારતને જ્ઞાનના એક ઉપભોક્તાના સ્થાન પર જ્ઞાન પ્રદાતાના રૂપમાં પરિવર્તિત થવાની જરૂરી છે.

Tags:

પદ્માવત બાદ દીપિકા નહીં ભજવે કોઈ ઐતિહાસિક પાત્ર

  બહુ ચર્ચિત ફિલ્મ પદ્માવતમાં દીપિકાની રાણી પદમાવતી તરીકેની મુખ્ય ભૂમિકા રહેલી છે. આ પાત્રને ભજવવા માટે દીપિકાએ ખાસ્સી મહેનત…

જાણો ગણતંત્ર દિવસ-૨૦૧૮ની પરેડમાં કયા મંત્રાલયનું ટેબ્લો સર્વશ્રેષ્ઠ?

ગણતંત્ર દિવસના રોજ તમામ મંત્રાલય અને વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ટેબ્લોમાંથી યુવા કાર્યક્રમ તથા ખેલ…

Tags:

બેટી બચાવો, બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને ફરજિયાત માતૃત્વ રજાના નિયમો સાચી દિશામાં ઉઠાવાયેલા પગલા

પિંક-કલર આર્થિક સર્વેક્ષણ ૨૦૧૭-૧૮ જેંડર સંબંધિત બાબતોની મુખ્ય વિશેષતાઓ બેટી બચાવો, બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના અને ફરજિયાત માતૃત્વ રજા પાછલા…

Tags:

બે મિનિટનું મૌન પાળી શહીદો પ્રત્યેનું ઋણ અદા કરો

શહીદ દિન - ૩૦મી જાન્યુઆરી: શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર ૩૦મી જાન્યુઆરી, ર૦૧૮ના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે…

- Advertisement -
Ad image