જાણીતા ફોટો જર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, તે બદલ ટીમ ખબરપત્રી તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છા.
ગુજરાતમાં રાજ્ય કક્ષાનાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વર્ષે મહેસાણામાં કરવામાં આવી. આ ઉજવણીમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૃઆત…
વન ડે માત્રમ સવારના સાતનો સમય… અરે ભાઈ આજે ૨૬ મી જાન્યુઆરી છે, હું નહીં આવું. આવા દિવસે મને આવું…
લોકશાહીના બે મહાન પર્વ એટલે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ. આ બન્ને મહાપર્વને ભારતભરમાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા એટલે…
ગુજરાતનાં જાણિતા રંગમંચ અને ગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કરનાર દિગ્ગજ અભિનેતા મનોજ જોષીને પદ્મશ્રી ઓવોર્ડ એનાયત થવા જઈ…
મહેસાણા ખાતે ૬૯મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમના ભાગ રૂપે આજે વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ગુજરાત સાયન્સ કાર્નિવલ ૨૦૧૮નું…
અમદાવાદઃરાષ્ટ્રની કન્ઝયુમર ડ્યુરેબલ અગ્રણી એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા આજે ભારતીય સૈનિકોને સમર્પિત ઈંકરસલામ પહેલ રજૂ કરવા સાથે દેશમાં ૬૯મું પ્રજાસત્તાક વર્ષ…
એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા લોંચ કરવામાં આવ્યો એસબીઆઈ લાઇફ પૂર્ણ સુરક્ષા પ્લાન એસબીઆઈ લાઇફ-પૂર્ણ સુરક્ષા પ્લાનની મુખ્ય…
એનએસસીએન (કિટોવી-નિયોપાક) જૂથના એક મોટા ઉગ્રવાદીની નાગાલેંડમાં ૨૩ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી, જેથી નાગા વિદ્રોહીઓને મોટી અસર પહોંચશે.
ગુજરાત રાજ્યમાં પોલીસ ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને પોતે કરેલા અસાધારણ કાર્ય બદલ પોલીસ ચંદ્રકો આપવામાં આવી છે. આ…
Sign in to your account