News KhabarPatri

21435 Articles
Tags:

ફેસબુક જેવી સોશિયલ સાઈટ્સ ડેટાની સુરક્ષા બાબતે ફરી વિવાદમાં  

બ્રિટિશ ડેટા એનાલિસ્ટ કંપની 'કેમ્બ્રિજ એનાલિટિકા'એ ફેસબુક પરથી અંદાજે ૫ કરોડ વપરાશકર્તાનો ડેટા ચોરી કરીને મેળવ્યો હોવાની વિગત સામે આવી…

Tags:

કવિતા એટલે …

કવિતા એટલે કોઈ પણ વાતને રચનાત્મકતા આપીને પ્રાસ બેસાડીને દર્શાવાતો પદ્યનો પ્રકાર કવિતા એટલે બોરિંગ નિબંધ કે લેટરને અલંકારિત રીતે…

Tags:

અમેરિકામાં કોલ સેન્ટર સંબંધિત બિલ પસાર થવાથી ભારતીય કોલ સેન્ટરોની મુશ્કેલી વધી શકે છે

મંગળવારે અમેરિકન કોંગ્રેસે સંસદમાં કૉલ સેન્ટર સંબંધિત એક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં પ્રસ્તાવ કરાયો છે કે, ભારત સહિતના…

Tags:

ભારતમાં ૨૦માંથી એક વ્યક્તિ ઓરફન ડિસીઝથી પીડાય છે

નેશનલ સાયન્સ એકેડમી દ્વારા અસામાન્ય ગણાતા ઓરફન રોગો વિશે બે દિવસીય સેમિનારનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(એએમએ) ખાતે કરવામાં આવ્યું હતું,…

Tags:

AIADMKની નેતા વી.કે.શશીકલાના પતિ એમ. નટરાજનનું અવસાન

આવક કરતાં વધુ મિલકત વસાવવાના કેસમાં ચાર વર્ષની જેલ ભોગવી રહેલા AIADMKની નેતા વી.કે.શશીકલાના  પતિ એમ. નટરાજનનું અવસાન આજે વહેલી…

Tags:

કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ દ્વારા સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરી

સુત્રોની મળતી માહિતી મુજબ રાજસ્થાન, ગુજરાત તથા મધ્ય પ્રદેશમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થઈ છે. કેન્દ્ર તથા રાજ્યોની એજન્સીઓ…

Tags:

ભારતીય સેનામાં હવે INSAS રાઇફલ્સની જગ્યાએ એસોલ્ટ રાઇફલ્સ વપરાશે 

ઓર્ડીનેન્સ ફેકટરી બોર્ડ (OFB) એ આજે કહ્યું હતું કે સેના તરફથી તેમને જૂની  INSAS   રાઇફલ્સને બદલે ૭.૬૨ mm ની ઓટોમેટિક…

Tags:

૨૦૧૯ની ચૂંટણી માટે ત્રીજા મોરચાની રૂપરેખા ઘડવા મમતા અને કે.ચંદ્રશેખર રાવ તૈયાર  

દેશમાં લોકસભા ૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ સામે દેશમાં ત્રીજો મોરચો તૈયાર કરવામાં આવી શકે…

Tags:

આજે આંતરરાષ્ટ્રિય વન દિવસ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ, બુધવાર ર૧મી માર્ચે આંતરરાષ્ટ્રિય વન દિવસ અવસરે બપોરે ૧ર કલાકે રાજ્યના નાગરિકો સાથે સેટકોમ વાર્તાલાપ કરશે.…

Tags:

કાવ્યપત્રી હપ્તો 4 – નેહા પુરોહિત

કવિ અન્ય વ્યક્તિ કરતાં વિશેષ સંવેદનશીલ હોય એ સર્વસ્વીકાર્ય વાત છે. એમાંય જો એનું કાર્યક્ષેત્ર પિડિતોનાં એકધારા સંપર્કમાં રાખે એવું…

- Advertisement -
Ad image